Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય કરો, ઈનકમ વધી શકે છે

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (09:10 IST)
ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે. 
 
મીઠાથી કરવામાં આવતા ઉપાયોથી ઘરના બધા સભ્યોના વિચાર સકારાત્મક થઈ શકે છે. મીઠુ ફક્ત ખાવાની વસ્તુ નથી. પણ તેનાથી વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે.  
 
અહી જાણો મીઠાના ખાસ ઉપાય... 
 
વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધિશાળી બનાવવા માટે અનેક અચુક ફંડા બતાવાયા છે. જો કોઈ ઘરમાં વાસ્તુદોષ છે અને તેનો યોગ્ય ઉપચાર નથી થઈ રહ્યો તો બાથરૂમમાં એક વાડકી આખુ મીઠુ મતલબ મીઠાનાં ગાંગડા સમુદ્રી મીઠુ મુકો. આવુ કરવાથી ઘરની અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનુ બળ પ્રાપ્ત થવા માંડશે. દરેક મહિને વાડકીનુ મીઠું બદલી નાખો.  જુનુ મીઠુ ફેંકી દેવુ જોઈએ.  

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments