Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vastu Tips - ઘરમાં મુકશો આ વસ્તુ તો આર્થિક તંગી થશે દૂર

Vastu Tips - ઘરમાં મુકશો આ વસ્તુ તો આર્થિક તંગી થશે દૂર
, શનિવાર, 9 માર્ચ 2019 (16:51 IST)
ઘણી વાર ખૂબ મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનો સામાનો કરવો  પડે છે. ઘરમાં ધન ટકતું નથી.. આ પરેશાનીઓનુ કારણ ઘરનું વાસ્તુ દોષ પણ હોઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને અજમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા  ખત્મ થઈ જશે અને ધનમાં વૃદ્ધિ થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દક્ષિણાવર્તી શંખ ઘરમાં મુકવાથી થતા ફાયદા