Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષને દૂર કરતો દિવ્ય છોડ

Webdunia
ગૃહદોષ હોય કે વાસ્તુદોષ તેને દૂર કરવા માટે લોકો કેવા કેવા ઉપયો કરે છે. પરંતુ માહિતગારોની વાત માનીએ તો છિંદવાડા જિલ્લાના સો ટકા આદિવાસી વસ્તીવાલા પાતાલકોટના ગામમાં એક એવો દિવ્ય છોડ જોવા મળે છે, જેની અંદર વાસ્તુદોષના નિરાકરણની બધી ખૂબીઓ જોવા મળે છે.

માહિતગાર બતાવે છે કે તેને ઘરમાં મુકવાની જ માત્ર જરૂર છે. છોડની ખાસિયત એ છે કે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી આ દિવ્ય છોડના પાંદડા ઘડિયાળના કાંટાની જેમ દરેક સેકંડે ફરતી રહે છે તેથી સ્થાનીક આદિવાસી આને 'ઘડીયાળી કાંટા છોડ' ના નામથી બોલાવે છે.

લાંબા સમયથી આ છોડની ખૂબીઓ સાંભળતા આવી રહેલ વનકલ્યાણ આયુર્વેદ સંસ્થાના વૈદ્ય પ્રીતમ ડોંગરેને આ છોડ છિંદવાડા જિલ્લાના તામિયા વિકાસના બ્લોકના પાતાલકોટમાં લાલ ઘાટીની નીચે જડી-બૂટ્ટીઓની શોધ દરમિયાન પ્રાપ્ત થયો.

ડોંગરે હવે આ દિવ્ય છોડને પોતાના તસરામાલ(ઉમરાનાલ)સ્થિત રહેઠાણ પર લઈ આવ્યા છે. તેઓ કહે છે કે આને ઝારિયા જનજાતિના વડીલો તંત્ર-મંત્રની સાથે વશીકરણ માટે ઉપયોગમાં લાવે છે.

લોકોનુ માનીએ તો માનસિક રોગીઓ પર પણ તેની પત્તી કે જડ રામબાણ દવાનુ કામ કરે છે, જેને કારણે આ છોડ હવે વિલુપ્ત પ્રજાતિનુ થઈ ગયુ છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments