Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંકટ દૂર કરશે આ સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 6 મે 2021 (07:43 IST)
કોરોનાકાળમાં પોતાના અને સગાઓના ખાસ કાળજી રાખવી. આ દિવસો દર રોગથી ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. વાસ્તુમાં જણાવેલ સરળ ઉપાયથી આવનાર સંકટને ટાળી શકો છો. રોગોથી બચાવ કરી શકો 
છો. આવો જાણીએ આ સરળ ઉપાય વિશે. 
*દરરોજ પવિત્ર ભાવનાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરવું. 
*દરરોજ સવારે અને સાંજે ઘરમાં કપૂર પ્રગટાવો. 
* મહિનામાં એક વાર સુંદરકાંડનો પાઠ કરવું. 
* કાળા અને સફેદ ધાબળામાં આ બન્ને રંગ હોય એવા બે રંગના ધાબળાને 21 વાર પોતાની ઉપરથી ઉતારીને કોઈ મંદિરમાં દાન કરી દો. 
* સવારે મોઢા ધોયા વગર ક્યારે અન્ન-જળ ગ્રહણ ન કરવું અને દરરોજ સવારે અને રાત્રે સૂતા પહેલા તુલસીનો ઉકાળો પીવો. 
* એક તાંબાના લોટના જળ લો અને તેમાં થોડું લાલ ચંદન મિક્સ કરો. તે વાસણને તમારા માથાની પાસે રાખીને સૂઈ જાઓ. સવારે જળને કીકર ને બબૂલના ઝાડને ચઢાવી દો. આવુ નહી કરી શકતા તો કુંડામાં * 
વિસર્જિત કરી દો. આવુ કરવાથી તમને માનસિક રૂપથી પોતાને સ્વસ્થ લાગશે. 
* પાણીદાર નારિયેળ લો અને તે તમારા ઉપરથી 21 વાર ઉતારો. તેને કોઈ દેવસ્થાન કે ઘરની બહાર જઈને આગમાં બળાવી નાખો. આ ઉપાય મંગળવાર કે શનિવારે કરવું. 
* શનિવારે કાંસાની વાટકીમાં સરસવનું તેલ અને સિક્કા નાખી તેમાં તમારી પડછાયા જોવી અને તેલ માંગનાર વાળાને આપી દો.
* દરરોજ કૂતરાને રોટલી ખવડાવો આવુ કરવાથી સંકટ દૂર થઈ જાય છે. 
* દહીંથી સ્નાન કરવાથી ચર્મ રોગ ઠીક હોય છે.  

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments