Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - ઘરમાં નથી આવતો સૂર્યનો પ્રકાશ અને હવા તો...

Webdunia
રવિવાર, 12 એપ્રિલ 2020 (09:26 IST)
જે ઘરમાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી ત્યાં મોટેભાગે બીમારીઓ કાયમ રહે છે. . અંધારાવાળા  જગ્યાએ રહેતા લોકોની તબિયત વારેઘડીએ ખરાબ થાય  છે. વાસ્તુ શાસ્ત્રમાં સૂર્યદેવનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યુ છે. જે ઘરોમં સૂર્યદેવનો પ્રકાશ સતત પહોંચતો રહે છે ત્યા લોકો ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહે છે. 
 
સૂર્યદેવની શક્તિથી પૃથ્વી પર જીવન છે. ઘરમાં સૂર્ય દેવનો પ્રકાશ અને હવા બંને મહત્વપૂર્ણ છે. હંમેશા ધ્યાનમાં રાખો કે સૂર્યનાં કિરણો ઘરમાં આવતો રહે છે તેનુ સદૈવ ધ્યાન રાખો. દિવસે  ઘરની બારીઓના પડધા ખુલ્લા રાખવા જોઈએ, જેથી વધુને વધુ સૂર્ય પ્રકાશ ઘરમાં પ્રવેશી શકે. ઘરમાં કૃત્રિમ લાઇટ ઓછામાં ઓછી રાખવી જોઈએ. 
 
જો તમે કોઈ ચોક્કસ સ્થળે ઉર્જાને પ્રભાવિત કરવા માંગતા હો, તો પછી તમે એ સ્થાન પર  બે મીણબત્તીઓ પ્રગટાવીને  તે સ્થાનને ઊર્જાવાન બનાવી શકાય. ઘરના કોઈ પણ ઓરડાના પૂર્વ ભાગમાં મીણબત્તી પ્રગટાવવી વધુ સારું આરોગ્ય પ્રદાન કરે છે. ઘરના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં મીણબત્તીઓ પ્રગટાવવાથી પરિવારમાં સુખ શાંતિ કાયમ રહે છે.  સૂર્યોદય સમયની  કિરણો આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૂર્યોદય સમયે ઘરના દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો. એવી વ્યવસ્થા કરો કે  રસોડામાં અને બાથરૂમમાં સૂર્યપ્રકાશ પણ પહોંચી શકે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments