Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - જો તમે પણ દિશામાં રસોઈ બનાવો છો તો પડી શકો છો બીમાર...

Webdunia
ગુરુવાર, 4 ઑક્ટોબર 2018 (17:15 IST)
દરેકને ઘરમાં સુખ-શાંતિ અને લક્ષ્મીનો વાસ જોઈતો હોય છે અને એ માટ લોકો અનેક ઉપય કરે છે. કેટલાલ લોકો પૂજા-પાઠ હવન તો કેટલાક પોતાનુ ઘર વાસ્તુ મુજબ બનાવે છે. વાસ્તુ મુજબ જો ઘર બનાવો છો તો આ સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરીને ઘરના લોકોને ઉર્જાવાન અને આરોગ્યપ્રદ બનાવી રાખે છે. વાસ્તુમાં ઘરના કિચનનુ પણ ખૂબ મહત્વ હોય છે. આવો જાણીએ કિચન સાથે જોડાયેલ વાસ્તુ દોષ.. 
 
1. વાસ્તુ મુજબ કિચનમાં હંમેશા પૂર્વ દિશા તરફ મોઢુ કરીને રસોઈ બનાવવી જોઈએ. એવુ કહેવાય છે કે તેનાથી ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. બીજી બાજુ જો તમે દક્ષિણ પૂર્વ તરફ મોઢુ કરીને રસોઈ બનાવી રહ્યા છો તો આ તમારા ઘરની શાંતિ ભંગ કરી દે છે. 
 
2. એવુ કહેવાય છે કે સ્નાન કર્યા વગર રસોઈ ન બનાવવી જોઈએ કે ન તો જમવુ જોઈએ. તેનાથી એક તો તામરુ આરોગ્ય બગડે છે અને તમે જાડાપણાના ભોગ પણ બનો છો. 
 
3. બીજી બાજુ રસોડાના પશ્ચિમ દિશામાં મોઢુ કરીને રસોઈ બનાવવાથી ઘરના સભ્યોની ત્વચા સાથે જોડાયેલ બીમારે થઈ શકે છે.  જો કિચનમાં એક બારી પૂર્વ દિશા તરફ હોય તો તે શુભ હોય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments