Publish Date: Wed, 10 Apr 2019 (17:14 IST)
Updated Date: Wed, 10 Apr 2019 (16:41 IST)
થોડાક જ દિવસ પછી દેવી માતાની આરાધનાનો તહેવાર નવરાત્રિ શરૂ થવા જઈ રહ્યો છે. તેમા નવ દિવસ સુધી દેવીના જુદા જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો પર્વ શરૂ થતા પહેલા માતાની આરાધનામાં વાસ્તુ સંબંધી અનેક વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ.
webdunia
Publish Date: Wed, 10 Apr 2019 (17:14 IST)
Updated Date: Wed, 10 Apr 2019 (16:41 IST)