Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: જો પૂર્વ દિશાની ફ્લોર પર લગાવશો આ રંગનો માર્બલ તો જીવન ખુશીઓથી ભરાઈ જશે

Webdunia
સોમવાર, 10 એપ્રિલ 2023 (08:03 IST)
Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશું પૂર્વ દિશામાં ફ્લોરના રંગ વિશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર લીલો રંગ પૂર્વ દિશામાં કરાવવો શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરીને, પૂર્વ દિશાના ફ્લોરના પથ્થરનો રંગ પણ એવો રાખવો જોઈએ કે તે લીલો રંગનો હોય અથવા જેમાં લીલા રંગની આભા દેખાય. આવુ કરવાથી ઘરના લોકોને ઘણો ફાયદો થાય છે અને ખાસ કરીને ઘરના મોટા દીકરાને આનો ફાયદો થશે  
 
પૂર્વ દિશામાં લીલા રંગનો ફ્લોર રાખવાથી કે પછી કોઈપણ ગ્રીન રંગની વસ્તુ મુકવાથી ઘરના મોટા પુત્રને સૌથી વધુ લાભ થાય છે. તેમના જીવનની ગતિ હંમેશા જળવાઈ રહે છે. જીવનમાં ગમે તેટલી સમસ્યા હોય, તે હંમેશા તેમાંથી સહેલાઈથી બહાર નીકળી જાય છે. 
 
બીજી બાજુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં તેમજ પશ્ચિમ દિશામાં ફ્લોર માટે સફેદ રંગના આરસના પથ્થરની પસંદગી કરવી વધુ સારો વિકલ્પ છે. ઘર કે ઓફિસની ઉત્તર-પૂર્વ દિશામાં સફેદ રંગનો માર્બલ રાખવાથી તે દિશા સંબંધિત વાસ્તુ લાભ જ મળવા ઉપરાંત જીવનમાં કોઈ પણ અડચણ આવતી નથી અને ઘરના સભ્યો સફળતાના શિખરે પહોંચતા રહે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Solar Eclipse 2025: વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ રાશિઓના લોકોની વધારશે મુશ્કેલી, જાણો તમારી રાશિ પર શું થશે અસર ?

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

આગળનો લેખ
Show comments