Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - આ રીતે ઘરમાં એકસાથે લાવો બરકત અને ખુશીઓ

Webdunia
રવિવાર, 19 મે 2019 (07:15 IST)
ઘરને સજાવવામાં ફુલ ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ જોનારાઓનું મન મોહી લે છે સાથે જ નકારાત્મક ઉર્જાને ઘરની બહાર કરી સકારાત્મકતાનો સમાવેશ કરાવે છે. વાસ્તુના અનુસાર જો ઘરમાં ફુલ સુશોભિત કરવામાં આવે તો ખુશીયોની સાથે સાથે બરકત પણ આવશે. 
 
- લાલ રંગના ફુલ દક્ષિણમાં અને પીળા રંગના ફુલ દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પૂર્વમાં લગાવવાથી પારિવારિક સભ્યોમાં જિંદાદિલી અને જોશનો સંચાર થાય છે. 
 
- બેડરૂમમાં સુકાયેલા અને કરમાયેલા ફુલ ન મુકો આનાથી ખરાબ શક્તિયોને પ્રોત્સાહન મળે છે. તાજા ફુલોને દક્ષિણમાં સજાવો. 
 
- પારિવારિક સભ્યોમાં વિવાદ રહેતો હોય તો ભૂરા રંગના ફુલોને અગ્નિ ખૂણામાં સજાવો. 
 
- જે સ્થળ પર બેસીને તમે તમારી રોજીરોટી મેળવો છો ત્યા રોજ તાજા ફુલોનો ગુલદસ્તો સજાવો. આનાથી તમારુ કામનો વિસ્તાર થશે અને સફળતા મળશે. 
 
- ઘરના મુખ્ય દ્વાર પાસે ફુલ રહેવાથી વાતાવરણ શુદ્ધ થવા ઉપરાંત શુભ લાભનુ આગમન થશે. 
 
- વાસ્તુ અને ફેંગશુઈ મુજબ ઘરમાં બોનસાઈ છોડ ન લગાવવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments