Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2019 (00:29 IST)
માતા પિતા માટે સંતાન સુખ દુનિયાનુ સૌથી મોટુ સુખ હોય છે.  સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
-  સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેયે લાલ ગાય અને વાછરડાની સેવા કરવી જોઈએ.
-  ચાંદીની વાંસળી રાધા-કૃષ્ણના મંદિરમાં પતિ પત્નીએ બંનેયે મળીને ગુરૂવારે અર્પિત કરવી. 
-  ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવો.  ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
- ગુરૂવારે ગોળનુ દાન કરવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.   
- ગુરૂવારના દિવસે ગરીબોમાં ગોળ વહેંચો. રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રાત્રે સૂતી વખતે તમારા માથા પાઅસે જળનુ પાત્ર ભરીને મુકો અને સવારે આ  જળને ઝાડ છોડમાં નાખી દો. 
- એવુ કહેવાય છે કે સંતાન સુખ મેળવવા માટે તમારા પથારીમાં લીલા રંગની વાંસળીને છિપાવી રાખો. આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પુર્ણ થાય છે. 
-સંતાન સુખમાં અવરોધ આવતા બેડરૂમમં હાથીનુ ચિત્ર કે પ્રતિમા મુકો. 
- પત્નીએ હંમેશા પતિના ડાબી બાજુ સુવુ જોઈએ. 
- જો સંતાનનો જન્મ થઈ જાય તો મીઠાઈમાં અંશમાત્ર મીઠુ પણ નાખો. 
- સ્કંદ માતાના પૂજનથી માતૃત્વ સુખ પ્રાપ્ત થાય છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments