Webdunia - Bharat's app for daily news and videos

Install App

જરૂર અજમાવો આ 6 ટીપ્સ, સારો સમય શરૂ થઈ જશે

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (09:14 IST)
ઘરમાં જો ઘોંઘાટ કે અવાજ આવે છે તો ઘરમાં  સકારાત્મ્ક ઉર્જાના માર્ગમાં મુશ્કેલી ઉભી થઈ જાય છે. . તમને જોઈએ કે એને રોકવા માટે પ્રયાસ કરો અને ઘરના વાતાવરણને શાંત બનાવો. પાડોશીની દીવાર કૉમન થતા આવતા અવાજો માટે ઉપાય કરી શકાય છે. 
 
પાડોશીની  કૉમન દીવારથી લાગેલા બેડરૂમ તમને સારી નથી આપતુ તો  જો રૂમ બદલવું શકય ના હોય તો બેડને એ દીવાલથી દૂર રાખો. 


ટકોરાવાળી ઘડીયાળને બેડની દીવાલ પાસે ન લગાડો . આનાથી જીવનમાં શુભ પ્રભાવના આગમનમાં અવરૂદ્ધ થાય છે. 
freeze
જો રેફ્રિજરેટરની સ્થિતિ એવી છે કે બેડરૂમની દીવાલ પાસે છે તો એને પણ દૂર રાખો. 
ઘણી વાર બિયરિંગ્સ ઘસતા પંખાની અવાજ આવે છે એને ઠીક કરવું જરૂરી છે. 

 
રાત્રીના સમય બાથરૂમ જતા સમય એવી ચ્પ્પલ વાપરો જે ઓછો અવાજ કરે.  

 
હાઈ બ્લ્ડપ્રેશરના દર્દી  દક્ષિણ-પૂર્વના બેડરૂમમાં ન સૂવો. આ દિશા અગિનથી પ્રભાવિત હોય છે અને રોગોને વધારે છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments