Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tantra Mantra - ખૂબ જ કામનું છે આ Flower... ધનમાં લાવે છે બરકત

Webdunia
શનિવાર, 28 એપ્રિલ 2018 (07:03 IST)
પ્રકૃતિમાં અનેક પ્રકારની વનસ્પતિયો અને ખનિજ લવણ જોવા મળે છે. કેટલીક વનસ્પતિયોનો ઉપયોગ મોટાભાગે જડી બૂટ્ટીયોના રૂપમાં પણ કરવામાં આવે છે. 
 
આવી જ એક વનસ્પતિ છે જેનો ઉપયોગ તંત્ર-મંત્રની ક્રિયામાં કરવામાં આવે છે. જેનુ નામ છે નાગકેસર. તેને એક ફૂલના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. 
 
આ એક રીતે ધન પ્રદાન કરનારુ તેમા વધારો કરનારુ ફૂલ માનવામાં આવે છે.  આવો જાણીએ તેના તાંત્રિક ઉપાય જે ધન વૃદ્ધિમાં છે અસરદાર. 
 
- શુક્લ પક્ષની રાત્રિએ ચાંદીની એક ડબ્બી લો તેમા નાગકેસર અને મધ ભરીને શુક્લ પક્ષના શુક્રવારની રાત્રે તમારી ઘરની તિજોરીમાં મુકી દો. 
 
- દર શુક્રવારે નાગકેસ્રના એક ફૂલની પૂજા કરો. ત્યારબાદ તેને એક સફેદ કપડામાં લપેટીને તમારા ઘર કે ઓફિસની તિજોરીમાં મુકી દો. 
 
- પૂનમના દિવસે નાગકેસરના ફૂલથી શિવલિંગની પૂજા કરો. અને પૂજા પછી તેને તમારા ઘરમાં લઈ આવો. 
 
- આખી હળદર, સોપારી, ચોખાના થોડા દાણા અનીક સિક્કો લઈને તાંબાના ટુકડા સહિત એક કપડામાં બાંધી તમારા ઘરની તિજોરીમાં મુકી દો. 
 
- એવુ માનવામાં આવે છે કે આ તાંત્રિક ઉપાયોથી જલ્દી જ ધનમાં બરકત થવા માંડે છે. 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments