suvichar

Examમાં આ રીતે આવશે સારા નંબર, અપનાવો આ 5 VASTU TIPS

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (11:19 IST)
થોડા મહિનામાં બાળકોની એક્ઝામ આવવાની છે. આ પહેલા જરૂરી છે કે બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગે. અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ બાળકો અભ્યાસમાં સફળ થઈ શકતા નથી. તો આવો જાણીએ કેટલાક એવા ઉપાય જેનાથી બાળકોનુ ધ્યાન અભ્યાસમાં લાગશે અને તેઓ સારા નંબરે પાસ પણ થઈ જશે. અપનાવી જુઓ આ વાસ્તુ ટિપ્સ 
1. સવાર-સારે ઉઠીને સૂર્યદેવને તાંબાના લોટાથી પાણી ચઢાવતા ગાયત્રી મંત્રનુ ઉચ્ચારણ કરો. ધ્યાન રાખો કે તમે રાત્રે વધુ મોડા સુધી જાગશો નહી. 
2. ધ્યાન રાખો કે વાંચવાના રૂમમાં ક્યારેય પણ પુસ્તકો, પેન, પેન્સિલ ખુલ્લી ન છોડશો. 
3. વાંચતી વખતે ધ્યાન રકહો કે તમારુ મોઢુ ઉત્તર-પૂર્વની તરફ જ રહે. એ જ દિશામાં મોઢુ કરીને અભ્યાસ કરો. 
4. વાંચવાનો સર્વોત્તમ સમય સવારે 4 વાગ્યાનો હોય છે. આ સમયે અભ્યાસ કરવાથી પાઠ તમને હંમેશા યાદ રહે છે. 
5. અભ્યાસ કરવાના ટેબલ પર ક્યારેય પણ જમવુ ન જોઈએ. જમતી વખતે પુસ્તકો બધા બંધ રાખો. 
 
આ આલેખમાં આપવામાં આવેલી બધી માહિતી પર અમે એ દાવો નથી કરતા કે આ પૂર્ણત સત્ય અને સટીક છે અને તેને અપનાવવાથી યોગ્ય પરિણામ મળશે. તેમને અપનાવતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

આગળનો લેખ
Show comments