rashifal-2026

તમને આર્થિક નુકશાન પહોંચાડી શકે છે આ વાસ્તુદોષ

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (10:00 IST)
વધારે લોકોની શિકાયત રહે છે એની પાસે પૈસા ટકતું નથી , ઘણા લોકો સાથે એવી પ્રોબ્લેમ રહે છે કે એના ઘરે  પૈસા આવે તો છે પણ એ કેવી રીતે ખર્ચ થઈ જાય છે એ સમઝાતું નથી. જો તમારી સાથે પણ એવી રીતે થઈ રહ્યા છે તો  આ વાસ્તુદોષના તમે શિકાર તો નહી થઈ રહ્યા છો. આ 5 ઉપાય તમે વાસ્તુની પ્રોબ્લેમથી બચાવી શકે છે. 
ઘરના નળથી પાણીના ટપકવું વાસ્તુશાસ્ત્ર મુજબ ખરાબ ગણાય છે આ કહેવાય છે કે જેમ નળથી પાણી ધીમે ધીમે પડે છે આમ ઘરથી પૈસાની બર્બાદી થાય છે. 
 
* વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરથી પાણીની નિકાસી પણ ઘણી વસ્તુઓને પ્રભાવિત કરે છે ઘરમાં પાણીની નિકાસી ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં આર્થિક નજરેથી શુભ હોય છે. 
* ઘરમાં તૂટેલા સામાન અને કૂડા ના રાખો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ નેગેટિવ હોય છે અને આથી ઘરમાં પૈસાની બર્બાદી થાય છે. 
* તમે જે અલમારીમાં પૈસા રાખો છો એને મુખ ઉત્તર દિશાની તરફ રહે. 
* બેડરૂમના ગેટની સામેની દીવાલના જમણા ખૂણા ધાતુની કોઈ વસ્તુ લટકાવો . વાસ્તુ મુજબ આ સ્થાન સંપત્તિના ક્ષેત્ર હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

આગળનો લેખ
Show comments