Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપૂરના આ ઉપાયોથી ક્યારેય નહી રહે પૈસાની ઉણપ

Webdunia
શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (18:00 IST)
જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થ વાની જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, રોગ બધી તકલીફોથી કપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે 
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળી મૂકો. જ્યારે આ ઓગળી જાય તો ફરી  બે ગોળી મૂકો. સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો એનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 
 
- ધનની ઉણપમાંથી ગુજરી રહ્યા છો તો થોડા દિવસો સુધી રાતના સમયે ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ પ્રગટાવો. 
 
- ઘરની પરેશાનીઓનો અંત નથી આવી રહ્યો તો કપૂરને ઘીમાં પલાળી સવાર અને સાંજના સમયે તેને પ્રગટાવો. એમાંથી નીકળતી ઉર્જા દ્વારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 
 
- રોગોથી દૂર રહેવા માંગતા હોય તો શનિવારે કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો. 
 
- જો લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદરને મિક્સ કરી લો ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments