Dharma Sangrah

કપૂરના આ ઉપાયોથી ક્યારેય નહી રહે પૈસાની ઉણપ

Webdunia
શુક્રવાર, 19 ઑક્ટોબર 2018 (18:00 IST)
જો તમારી કિસ્મત તમારો સાથ નથી આપી રહી તો નિરાશ થ વાની જરૂર નથી. કપૂર તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે. ધન સમસ્યા, વાસ્તુદોષ, રોગ બધી તકલીફોથી કપૂર તમને બચાવી શકે છે. જાણો કેવી રીતે 
- વાસ્તુદોષને દૂર કરવા માટે ઘરમાં કપૂરની બે ગોળી મૂકો. જ્યારે આ ઓગળી જાય તો ફરી  બે ગોળી મૂકો. સમય-સમય પર તમે કપૂર મૂકતા રહો એનાથી વાસ્તુદોષ દૂર થાય છે. 
 
- ધનની ઉણપમાંથી ગુજરી રહ્યા છો તો થોડા દિવસો સુધી રાતના સમયે ચાંદીની વાડકીમાં કપૂર અને લવિંગ પ્રગટાવો. 
 
- ઘરની પરેશાનીઓનો અંત નથી આવી રહ્યો તો કપૂરને ઘીમાં પલાળી સવાર અને સાંજના સમયે તેને પ્રગટાવો. એમાંથી નીકળતી ઉર્જા દ્વારા ઘરની અંદર સકારાત્મક ઉર્જા આવે છે. 
 
- રોગોથી દૂર રહેવા માંગતા હોય તો શનિવારે કપૂરના તેલના ટીંપા પાણીમાં નાખો અને પછી તે પાણીથી સ્નાન કરો. 
 
- જો લગ્નમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી હોય તો 6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડા લો. હવે તેમાં ચોખા અને હળદરને મિક્સ કરી લો ત્યારબાદ દેવી દુર્ગાને તેનાથી આહુતિ આપો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Happy New Year Quotes 2026: આ દિલને સ્પર્શી લેનારા મેસેજ અને શાયરી દ્વારા મિત્રો અને સંબંધીઓને કહો હેપી ન્યુ ઈયર 2026

New Year Born Baby Names: નવા વર્ષે જન્મેલા બાળક માટે આ છે સૌથી સુંદર નામ, અહી જાણો તેનો મતલબ

Nimesulide Ban: હવે નહી મળે 100 mg વાળી આ પેન કિલર, તાવ અને દુ:ખાવાની આ દવાઓ પર સરકારે લગાવ્યો બેન

Gold Silver Price Today: નવા વર્ષ પહેલા સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો

આઠ મૃત્યુ પછી વહીવટીતંત્ર જાગી ગયું, 2,700 ઘરોમાં 1,200 થી વધુ બીમાર લોકો

આગળનો લેખ
Show comments