Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU: ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (11:20 IST)
વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન આવે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને 

 
2. ફેંગશુઈમાં પણ કેટલીક એવી વસ્તુઓ ઘરમાં સકારાત્મક એનર્જીનો પ્રતીક ગણાય છે. કહેવાય છે કે ક્રિસ્ટલ ગ્લોબ તેનો એક ઉદાહરણ છે. ખાસ કરીને આ કરિયરમાં સફળતા જેવી વસ્તુઓમાં બહુ પ્રગતિ કરતો ગણાય છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

3. ઘરમાં કોઈ બીજીની નકારાત્મક ઉર્જાને ઘરથી બહાર કાઢવાથી ઘોડાની નાલ બહુ સારી ગણાય છે. કહેવાય છે કે  તેનાથી ઘર સુરક્ષિત રહે છે. અને ઘરમાં નકારાત્મક ઉર્જા બારણાથી બહાર જાય છે. 
4. ફેંગશુઈ મુજબ હાથીને સારા ભવિષ્ય ,  તાકાત , સફળતા અને સુખ સમૃદ્ધિનો પ્રતીક ગણાય છે. તેનાથી ઘરમાં મૂકવાથી ગુડલક ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments