Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shastra: ભૂલથી પણ રસોડાની આસપાસ ન મુકશો સાવરણી, ઘરમાં થઈ શકે છે અન્નની કમી

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (14:01 IST)
Vastu Shastra  વાસ્તુશાસ્ત્રમાં તમે અમારા જ્યોતિષ પાસેથી જાણો કે તમારા રસોડામાં સાવરણી અને પોતુ કેમ ન મુકવુ જોઈએ,  આવું કરવાથી ઘરમાં કઈ કઈ સમસ્યાઓ આવી શકે છે?
 
બધા માટે તેમનુ ઘર ખૂબ ખાસ હોય છે. પણ દરેક ઘરનુ એક ખાસ સ્થાન હોય છે અને તે છે આપણા ઘરનુ રસોડુ. ઘરમાં રસોડાનુ ખૂબ જ વધુ મહત્વ હોય છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની કેટલીક વસ્તુઓ એવી હોય છે જેને રસોડાથી દૂર મુકવો જ ઘર અને ઘરમાં રહેનારા લોકો માટે સારુ હોય છે. આમ તો આપને આખા ઘરની સાફ સફાઈ કરવી જોઈએ.  પણ અનેકવાર આખુ ઘર સાફ કરવુ શક્ય હોતુ નથી. પણ એકવાત તો ખાસ ધ્યાન રાખો. ભલે આખુ ઘર સ્વચ્છ ન હોય પણ સાફ- સફાઈવાળી વસ્તુઓ રસોડા રસોડાની આસ પાસ ન મુકવી જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ આ વાતનુ પુરુ ધ્યાન રાખવુ જોઈએ કે રસોડામાં સાવરણી અને પોતુ ન મુકવુ જોઈએ. જો તમે આવુ કરો છો તો ઘરમાં અન્નની કમી થઈ શકે છે. કારણ કે સાવરણી અને પોતુ એ ગંદકી સાથે રીલેટેડ હોય છે અને રસોડામાં આ વસ્તુઓને મુકવી મતલબ ગંદકીને મુકવાની હોય છે.  રસોડામાં ખાવાનુ બને છે અને તેને ખાવામાં આવે છે. 
 
રસોડામાં સાવરણી અને પોતુ મુકવાથી ઘરમાં રહેનારા સભ્યોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી  ઘરમાં અન્નની આપૂર્તિને કાયમ રાખવા માટે આ બંને વસ્તુઓને કિચનથી દૂર રાખવી જોઈએ. આવુ કરવાથી તમારુ રસોડુ સ્વચ્છ રહેશે અને સાથે જ ઘરમાં ખુશીઓ પણ કાયમ રહેશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

2 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર મહાદેવની રહેશે કૃપા

Weekly Horoscope- સપ્ટેમ્બરનુનું પ્રથમ અઠવાડિયું અનેક ફેરફારોથી ભરેલું રહેશે, આ 3 રાશિના લોકો યોગ્ય દિશામાં ભરશે પગલાં

1 સપ્ટેમ્બરનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકોને અચાનક થશે પૈસાનો લાભ

September Monthly Horoscope: મેષથી મીન રાશિના જાતકોએ સપ્ટેમ્બર મહિનામાં આ દિવસોમાં થોડું સાવધ રહેવું જોઈએ

31 ઓગસ્ટનું રાશિફળ - આજે શનિ પ્રદોષના દિવસે આ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર, ધનમાં થશે વધારો

આગળનો લેખ
Show comments