Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astro Tips- મંગળવારે મસૂરની દાળના ઉપાય અપાવશે દેવામાંથી મુક્તિ માટે અને બનાવશે પોતાનુ ઘર

Webdunia
મંગળવાર, 5 જુલાઈ 2022 (11:58 IST)
સામાન્ય રીતે ખાવા માટે અને ચેહરાને સુંદર બનાવવા માટે વપરાતી મસૂરની દાળના અનેક ટોટકા પણ કરવામાં આવે છે. મસૂરની દાળની શીતળતા તમારા ચેહરાને તો રાહત આપે જ છે સાથે જ તેના અનેક ટોટકાના માધ્યમથી તમને ફાયદો થાય છે. આવો જાણીએ મસૂરની દાળના ટોટકા તમને કંઈ કંઈ રીતે લાભકારી સાબિત થશે.
 
દેવામાંથી મુક્તિ માતે લક્ષ્મીજીને સફેદ વસ્તુ જેવી કે ચોખાથી બનેલ ખીર અને દૂધથે બનેલ પકવાનોનો ભોગ લગાવો. 
 
ઉધારીમાંથી મુક્તિ મેળવવા માટે રોજ લાલ મસૂરની દાળનુ દાન કરો તેનાથી ધીરે ધીરે કર્જ ઓછી થઇ શકે છે

મંગળવારે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ અર્પણ કરો દાળ દાન કરતા સમયે  ‘ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવાય નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરતા ચઢાવવી. આ પ્રયોગ 8 મંગળવાર સુધી કરો. સાથે જ હનુમાન મંદિરમાં લાલ ઝંડો લગાવો આવુ કરવાથી કર્જ દૂર થશે. 
 
ઉધારીથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.
જો કોઈ વ્યક્તિ હમેશા બીમાર રહે છે ઉપચાર પછી પણ સાજો નથી થઈ રહ્યો છે તો મસૂરની દાળનો પ્રયોગ તેને રાહત આપશે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે તો નીમની નવીન કોપલ, ગોળ અને મસૂરની સાથે વાટીને ખાવાથી વ્યક્તિ નિરોગી રહે છે. 
 
પોતાનુ ઘર નથી બની રહ્યુ કે તમે ઘર બનાવવા માટે પ્લાન કરો છો ત્યારે કોઈ પરેશાની સામે આવે છે તો ઘર બનાવવાના યોગને મજબૂત કરવા માટે મંગળવારે સફેદ ગાય અને તેના વાછરડાને લાલ મસૂરની દાળ અને ગોળ ખવડાવો ફાયદો મળશે 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments