Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો ઘરમાં કરશો આ 5 ઉપાય તો મળશે પૈસો

Webdunia
શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (08:24 IST)
ઘરમાં લક્ષ્મી લાવવા માટે  તમે ખૂબ મહેનત કરે છે. ક્યારેય ક્યારે ત્યારબાદ પણ તમને સફળતા નથી મળતી. આમ તો વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ખુશીયો લાવવાનો અનેક ઉપાય બતાવ્યા છે. આ ઉપાયોથી લોકો ઘરમાં સુખ સમૃદ્ધિ અને જીવનમાં ખુશહાલી લાવે છે. આવામાં કેટલાક સહેલા ઉપાયથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થઈ શકે છે.. તો આવો જાણીએ આ ઉપાય... 
 
1. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છે કે જો તમે ઈચ્છો છો કે ઘરમાં લક્ષ્મીનો વાસ રહે તો ઘરની તિજોરીમાં તમે હળદર મુકો. હળદરની એક ગાંઠ તમે તિજોરીમાં પણ મુકી શકો છો. 
 
2. ઘરના દક્ષિણ-પૂર્વી ખૂણામાં તમે એક વાડકીમાં પક્ષીયો માટે પાણી મુકો. તેનાથી તમારા ઘરમાં લોકોના આવકના સ્ત્રોત વધશે અને તમારા ઘરે પૈસા આવશે. 
 
3. ઘરમાં લક્ષ્મીનો વાસ હોય કે ઘરમાં પૈસાનુ આગમન થતુ રહે એ માટે તમે ઘરની તિજોરીમાં કુબેર યંત્ર મુકો. તેનાથી વાસ્તુદોષ દૂર થશે અને પૈસા આવશે. 
 
4. ઘરમાં પિરામિડ જેવુ મંગલ યંત્ર મુકો. તેને ઘરમાં મુકવાથી વસ્તુદોષ દૂર થાય છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 
 
5. વાસ્તુશાસ્ત્ર મુજબ તમે ઘરમાં એક્વેરિયમ પણ રાખી શકે છે. ઘરમાં એક્વેરિયમ હોવાથી તમને આવી રહેલ ધન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments