Webdunia - Bharat's app for daily news and videos

Install App

પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારશે આ વાસ્તુ ટિપ્સ

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2019 (17:45 IST)
આપના લગ્નજીવનમાં પરેશાનીઓ હોય કે પ્રેમની કમી હોય તો તમે તમારા બેડરૂમમાં કેટલીક વાતો પર ધ્યાન આપવુ જોઈએ કારણ કે વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો બેડરૂમમાં વસ્તુઓ યોગ્ય રીતે ન મુકી હોય તો દાંમ્પત્ય 
જીવનમાં તમામ પ્રકારની મુશ્કેલીઓ આવી શકે છે. 
 
તો આવો જાણીએ બેડરૂમમાં શુ ધ્યાન રાખશો 
1. બારી- બેડરૂમમાં આવનાર પ્રકાશ દાંમ્પત્ય જીવનમાં ખૂબ જરૂરી છે તેથી બેડરૂમમાં બારી જરૂર હોવી જોઈએ. 
 
2. ક્યારે પણ બે સિંગલ બેડને ડબલ કરીને નથી રાખવું જોઈએ. જો તમે પ્રેમ ઈચ્છો છો તો બેડરૂમમાં 
હમેશા એક જ બેડ રાખવું જોઈએ. 
 
3. બેડરૂમમાં ક્યારે પણ ભગવાન કે ધાર્મિક ચિત્ર નહી લગાવવુ જોઈએ તમે ઈચ્છો તો રાધા કૃષ્ણનો ફોટા 
 
લગાવી શકો છો કારણ કે તે પ્રેમને સંબોધિત કરે છે. તે તમે નાર્થ દિશામાં લગાવી શકો છો. 
 
4. સૂતા સમયે તમારા પગ ઉત્તર અને માથું દક્ષિણ દિશામાં હોવા જોઈએ. તેનાથી પૉજિટિવ એનર્જી 
 
આવે છે અને સવારે ઉઠતા જ તમારામાં પ્રેમનો ભાવ વધે છે. 
 
5. બેડરૂમમા ક્યારે પણ મંદિર નહી હોવું જોઈએ. તેનાથી પતિ-પત્નીના વચ્ચે નેગેટિવ એનર્જી આવે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments