Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ દોષ સલાહ : જો ઘરની સામે આ વસ્તુઓ છે તો ફાયદા નહી થશે નુકશાન જાણો ઉપાય

ઘરના મુખ્યદ્વાર
Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (18:02 IST)
1. જો મકાનની સામે વીજળીનો થાંભલો કે મોટો ઈલેક્ટ્રોનિક ટ્રાંસફોર્મર હોય તો આ સ્થિતિ શુભ નથી માનવામાં આવતી. આવા ઘરમાં બીમારી પ્રવેશ કરી જાય છે. ઘરમાં અગ્નિકાંડ, લડાઈ કે કોર્ટ કેસનો ભય બન્યો રહે છે. 
 
ઉપાય - ઘરના મુખ્યદ્વાર પર અષ્ટકોણીય દર્પણ એ રીતે લગાવો કે થાંભલાનું નકારાત્મક પ્રતિબિંબ પરિવર્તિત થઈને પાછુ જતુ રહે. 
2. જો મકાનની સામે મોટો ગેટ કે મોટી પોલ હોય કે કોઈ પિંજરા જેવી વસ્તુ હોય તો વાસ્તુ મુજબ તેને અશુભ માનવામાં આવે છે. આવા મકાનમાં રહેનારા વ્યક્તિ બીમાર રહે છે. પરિવારમાં રહેનારા લોકોને ઘણી મહેનત કરવા છતાય ફળ નથી મળતુ. જેને કારણે તેમનુ મન અશાંત રહે છે. 
 
ઉપાય - ઘરના મુખ્યદ્વારના એક ખૂણામાં બનાવો જેથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સીધો ન પડે. મકાનની દહેલીજને બે ઈંચ ઉપરની તરફ ઉઠાવવાથી લાભ મળવા માંડે છે. 
3 જો કોઈ ગોળ ગુંબજવાળા મકાનની છાયા તમારા મકાનના મુખ્યદ્વાર પર પડતી હોય તો બેડરૂમ પર તેની છાયા પડતી હોય તો તેને વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. આવા મકાનમાં બાળકોનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતુ.; 
 
ઉપાય - આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બાળકોના બેડરૂમ પર એવા ગુંબજની છાયા કે પ્રતિબિંબ ન પડવા દો કારણ કે ગોળ ગુંબજનો પ્રભાવ મોટી વ્યક્તિઓ પર નથી પડતો. તેથી મોટા વયસ્ક પોતાનો બેડરૂમ ત્યા બનાવી શકે છે. મુખ્યદ્વારના ઉંબરા પર તાંબાના પાંચ સિક્કા લાઈનમાં દબાવી દો.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ - : આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

12 એપ્રિલનું રાશિફળ - આજે હનુમાન જન્મોત્સવના દિવસે, આ રાશિઓ પર બજરંગબલીની રહેશે કૃપા, સંકટમોચન દરેક અવરોધ કરશે દૂર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

9 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે ગણેશજીના આશિર્વાદ, ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવશે

આગળનો લેખ
Show comments