Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ દોષ સલાહ : જો ઘરની સામે આ વસ્તુઓ છે તો ફાયદા નહી થશે નુકશાન જાણો ઉપાય

Webdunia
મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (18:02 IST)
1. જો મકાનની સામે વીજળીનો થાંભલો કે મોટો ઈલેક્ટ્રોનિક ટ્રાંસફોર્મર હોય તો આ સ્થિતિ શુભ નથી માનવામાં આવતી. આવા ઘરમાં બીમારી પ્રવેશ કરી જાય છે. ઘરમાં અગ્નિકાંડ, લડાઈ કે કોર્ટ કેસનો ભય બન્યો રહે છે. 
 
ઉપાય - ઘરના મુખ્યદ્વાર પર અષ્ટકોણીય દર્પણ એ રીતે લગાવો કે થાંભલાનું નકારાત્મક પ્રતિબિંબ પરિવર્તિત થઈને પાછુ જતુ રહે. 
2. જો મકાનની સામે મોટો ગેટ કે મોટી પોલ હોય કે કોઈ પિંજરા જેવી વસ્તુ હોય તો વાસ્તુ મુજબ તેને અશુભ માનવામાં આવે છે. આવા મકાનમાં રહેનારા વ્યક્તિ બીમાર રહે છે. પરિવારમાં રહેનારા લોકોને ઘણી મહેનત કરવા છતાય ફળ નથી મળતુ. જેને કારણે તેમનુ મન અશાંત રહે છે. 
 
ઉપાય - ઘરના મુખ્યદ્વારના એક ખૂણામાં બનાવો જેથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સીધો ન પડે. મકાનની દહેલીજને બે ઈંચ ઉપરની તરફ ઉઠાવવાથી લાભ મળવા માંડે છે. 
3 જો કોઈ ગોળ ગુંબજવાળા મકાનની છાયા તમારા મકાનના મુખ્યદ્વાર પર પડતી હોય તો બેડરૂમ પર તેની છાયા પડતી હોય તો તેને વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. આવા મકાનમાં બાળકોનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતુ.; 
 
ઉપાય - આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બાળકોના બેડરૂમ પર એવા ગુંબજની છાયા કે પ્રતિબિંબ ન પડવા દો કારણ કે ગોળ ગુંબજનો પ્રભાવ મોટી વ્યક્તિઓ પર નથી પડતો. તેથી મોટા વયસ્ક પોતાનો બેડરૂમ ત્યા બનાવી શકે છે. મુખ્યદ્વારના ઉંબરા પર તાંબાના પાંચ સિક્કા લાઈનમાં દબાવી દો.
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments