Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ કેવુ હોવુ જોઈએ રસોડુ

વાસ્તુ મુજબ કેવુ હોવુ જોઈએ રસોડુ
Webdunia
બુધવાર, 24 એપ્રિલ 2019 (15:32 IST)
ઘરમાં સૌથી મહત્વનો જો કોઈ ભાગ છે તો તે છે રસોડુ. કારણ કે અહી બને છે રસોઈ. જે પરિવારના લોકોના આરોગ્ય અને ખુશીઓ સાથે જોડાયેલુ રહે છે. ઘર બનાવતી વખતે લોકો ઘરના પેંટથી લઈને ફર્નીચર સુધી દ અરેક બેસ્ટ કરે છે. પણ વાસ્તુને ધ્યાનમાં રાખતા નથી.  પણ મિત્રો તમને બતાવી દઈએ કે ઘરની ખુશીથી લઈને કામ સુધી વાસ વાસ્તુ ખૂબ જ પ્રભાવશાળી હોય છે. તેથી ઘર બનાવતી વખતે વાસ્તુનુ ધ્યાન રાખો. રસોડુ પણ આપણા ઘરનુ મહત્વપૂર્ણ સ્થાન હોય છે. તેથી જરૂરી છે કે રસોડાને પણ વાસ્તુના હિસાબથી સજાવવામાં આવે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

1 માર્ચનું રાશિફળ - માર્ચ મહિનાનો પહેલો દિવસ આ 4 રાશીઓ માટે રહેશે ખાસ

Monthly Horoscope March 2025: માર્ચ મહિનામાં આ રાશિઓના નક્ષત્રો તેમના શિખર પર રહેશે, સંપત્તિ અને સમૃદ્ધિમાં થશે વધારો, જાણો સંપૂર્ણ માસિક રાશિફળ

28 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન થવાની આશા

27 ફેબ્રુઆરી જાણો રાશિફળમાંં આજે આત્મવિશ્વાસ ઘટશે. ગુસ્સાથી બચો

26 ફેબ્રુઆરીનુ રાશિફળ - આજે આ 4 રાશિ પર થશે કૃપા, બસ કરો આ ઉપાય

આગળનો લેખ
Show comments