rashifal-2026

Vastu Tips: ઘર કે ઓફિસની આ દિશામાં કરો પીળા રંગના માર્બલનો ઉપયોગ, ફરી ક્યારે કોઈ વસ્તુની કમી નહી લાગે

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2023 (12:30 IST)
Vastu Tips: આજના વાસ્તુ શાસ્ત્રમાં અમે તમને ઘરના નૈઋત્ય કોણ એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામા ફ્લોરના કલર વિશે બતાવીશુ.  વાસ્તુશાસ્ત્ર મુજબ ઘર હોય કે ઓફિસ,  આમના દક્ષિણ - પશ્ચિમ ભાગમા યલો કલરના સ્ટોન એટલે કે પીળા રંગના માર્બલની પસંદગી સારી માનવામાં આવે છે. 
 
જો તમે આખા ફર્શ પર યલો સ્ટોન ન લગાવવા માંગો તો તમે આ દિશાના થોડા ભાગમાં યલો સ્ટોન, એટલે કે પીળા રંગનો પત્થર લગાવીને પણ આ દિશા સાથે સંબંધિત શુભ ફળની પ્રાપ્તિ કરી શકો છો.  વાસ્તુ મુજબ આવુ કરવાથી ઘર કે ઓફિસમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી થતી નથી. બધી વસ્તુઓમાં સ્થિરતા કાયમ રહે છે. સાથે જ ઘરમાં માતાનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. 
 
આ વાતોનુ પણ રાખો ધ્યાન
 
જો તમારા ઘરની દિવાલોનો રંગ ખૂબ જ ઘટ્ટ છે તો તમે તમારા ઘરના સ્ટાઈલ માટે વ્હાઈત કે ઓફ વ્હાઈટ માર્બલ  કે પત્થરની પસંદગી કરવી જોઈએ. તેનાથી ઘરમાં કોઈ પણ પ્રકારનુ નુકશાન થતુ નથી.  વાસ્તુ શાત્રનુ માનીએ તો ઘરમાં ફર્શ પર વધુ ઘટ્ટ કે ચટક પ્રિંટવાળી કાર્પેટનો ઉપયોગ ન કરવો જોઈએ.  તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જીનો ફ્લો વધે છે અને ઘરની સુખ-શાંતિમાં પણ અવરોધ આવે છે.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

આગળનો લેખ
Show comments