Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ શાસ્ત્ર - તુલસીનો છોડ કરમાઈ જાય તો સમજો આવશે આ મોટુ સંકટ

Webdunia
મંગળવાર, 21 મે 2019 (18:06 IST)
તુલસીને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. તુલસીની પૂજા લગભગ દરેક હિન્દુ ઘરોમાં કરવામાં આવે છે.  શાસ્ત્રોમાં તુલસીને લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં અક્ષરક્ષ એવુ વિવરણ મળે છે. ઘરમાં કોઈ સંકટ આવવાનુ હોય છે તો સૌ પહેલા ઘરની લક્ષ્મી મતલબ તુલસી કરમાવવા માંડે છે. 
 
આ મળી રહ્યા છે સંકેત 
લક્ષ્મી રૂપી તુલસીના કરમાવવાથી ઘરમાં દરિદ્રતાનો વાસ થવા માંડે છે. જે ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને ક્લેશનુ વાતાવરણ રહે છે ત્યા ક્યારેય પણ લક્ષ્મીનો વાસ રહેતો નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આવુ બુધ ગ્રહને કારણે થાય છે. 
 
બુધ ગ્રહને લીલી વસ્તુઓ સાથે જોડીને જોવામાં આવે છે. તેથી જો ઘરમાં આવેલ તુલસીનો છોડ સૂકાવવા માંડે અથવા સૂકાય જાય તો તેનો સીધો મતલબ હોય છે કે ઘરમાં બુધ ગ્રહનો પડછાયો મંડરાય રહ્યો છે. આ ઉપરાંત તુલસીને સૌભાગ્ય અને સમૃદ્ધિનુ પ્રતિક પણ માનવામાં આવે છે. તુલસીનો છોડ જ્યારે ઘરમાં કોઈ કારણથી કરમાય જાય તો તેનો મતલબ હોય છે લક્ષ્મી ખુશ નથી. ઘરની લક્ષ્મીની અપ્રસન્નતાની સ્થિતિમાં દરિદ્રતાનો ખૂણે ખૂણે વાસ થઈ જાય છે. 
 
વાસ્તુ શાત્રમાં તુલસીનુ મહત્વ 
 
વાસ્તુશાસ્ત્રમાં પણ તુલસીને મહત્વનુ સ્થાન આપવામાં આવ્યુ છે. વાસ્તુ મુજબ તુલસીને કોઈપણ પ્રકારના દોષથી મુક્ત રાખવા માટે તેને દક્ષિણ-પૂર્વથી લઈને ઉત્તર-પશ્ચિમ કોઈપણ સ્થાન સુધી લગાવી શકો છો. જો તુલસીના કુંડાને રસોડા પાસે મુકવામાં આવે તો કોઈપણ પ્રકારના ઝગડાથી મુક્તિ મેળવી શકાય છે.  જિદ્દી પુત્રની હઠ દૂર કરવા માટે પૂર્વ દિશામાં આવેલી બારીની સામે તુલસી મુકવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments