Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરમાં મુકેલી આવી વસ્તુઓ હોય છે અશુભ, વાસ્તુ અનુસાર તેને બરાબર મુકો

Webdunia
બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (15:39 IST)
ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે વાસ્તુ મુજબ  યોગ્ય રહેતી નથી, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જે ઘરમાં અપશુકનતા લાવે છે. વાસ્તુ મુજબ આ બાબતો સમયસર સુધારવી જોઈએ. તેનાથી ઘરમાં અશુભ્રતા રહેતી નથી અને ઘરમાં ધન-સંપત્તિ વધે છે. ચાલો આવી વસ્તુઓ વિશે જાણીએ:
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની સામે કોઈ ઝાડ ન હોવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ રોકે છે. ઘરના દરવાજા સામે કોઈ કૂવો પણ ન હોવો જોઈએ.
 
જો ઘરનો મુખ્ય દરવાજો ખરાબ છે તો તરત જ તેને સુધારી દો. એવું કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજામાં ખામી હોવાને કારણે ઘરમાં પૈસાની કમી રહે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તરત જ ઘરનો દરવાજો સુધારી દો
 
ઘરની દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં હંમેશાં ભારે પદાર્થ મૂકવો જોઈએ. કહેવાય છે કે આવુ કરવાથી રાહુ ગ્રહને ઠંડક મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિશામાં શૌચાલય બનાવવું જોઈએ નહીં. આ દિશામાં શૌચાલય બનાવવાથી ઘરમાં રાહુનો પ્રભાવ રહે છે. ઘરના લોકોને માનસિક સમસ્યા થાય છે.
 
ઘરના વચ્ચેનુ કેન્દ્ર એટલે કે એ મધ્ય સ્થાન હંમેશા ખાલી રાખવુ જોઈએ. આ સ્થાન પર ભારે સામાન મુકવો કે ગંદકી કરવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરના સભ્યોને પરેશાની થાય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments