Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભણતરમાં છો નબળા તો જરૂર કરો આ ઉપાય -સરસ્વતી પૂજા વાસ્તુ મુજબ

Webdunia
સોમવાર, 22 જાન્યુઆરી 2018 (17:30 IST)
*જે વિદ્યાર્થી શિક્ષામાં નબળા છે એ વસંત પંચમીના  દિવસે 6 મુખી  રૂદ્રાક્ષ ધારણ કરે . આથી એમની એકાગ્રતા વધશે. 
* જો કોઈ નવજાત બાળકના જીભ પર સોનાની સલાઈને મધમાં નાખી એની જીભ પર"ઓમ"લખાય તો એ વિદ્યામાં પ્રવીણ હોય છે અને એની સ્મરણશક્તિ વધે છે. 
 
* પ્રાણ પ્રતિષ્ઠાયુક્ત સરસ્વતી માતાના ચિત્ર તમારા અભ્યાસ કક્ષ કે ટેબલ પર રાખો. 
 
* એમની ટેબલ પર ક્રિસ્ટલ કે સ્ફટિકના ગ્લોબ રાખો અને એને દિવસમાં ઓછામાં ઓછા 3 વાર ઘુમાવો. 
 
* અભ્યાસ હમેશા ટેબલ ખુરશી પર બેસીને ક કરો અને મોઢું ઉત્તર કે ઉત્તર પૂર્વની તરફ રાખો. પીઠ પાછળ દીવાર હોવી જોઈએ બારી નહી. 
 
* કમ્પ્યૂટર આગ્નેય ખૂણા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા અને પુસ્તકોની અલમારી દક્ષિણ પશ્ચિમમાં રાખો. 
 
* જ્યાં બેસો છો ત્યાં ક્રિસ્ટલ બૉલ લટકાવી લો કે ટેબલ પર એજ્યોકેશન ટાવર રાખો. આથી એકાગ્રતા વધે છે. 
* ભણતરના રૂમમાં પરદા , ખુરશીના કવર વગેરે હળવા લીલા રાખો કાળા કે ગાઢ નીલો ન હોવું. 
 
* ભણતર પહેલા 'ૐ સરસ્વત્યૈ નમ:' મંત્રના 5 , 11 ke 21 વાર જાપ કરો  . 
 
* તુલસીના 11 પાન, શાકર સાથે ખાવો ચાવવું નથી.  
 
 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments