Publish Date: Mon, 18 Jun 2018 (06:56 IST)
Updated Date: Mon, 18 Jun 2018 (10:31 IST)
ધર્મ ગ્રંથોના મુજબ સોમવારના સ્વામી ભગવાન શિવ છે. આ દિવસે તેમની પૂજા વિધિ-વિધાનથી કરવા પર વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે અને ભક્તની દરેક મનોકામના જલ્દી પૂર્ણ થઈ જાય છે. ભગવાન શિવની કૃપાથી રંક પણ રાજા બની જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી દરેક ઈચ્છા પૂરી થાય અને તમે પણ ધનવાન બનો તો સોમવારના દિવસે તમારી રાશિ મુજબ આ ઉપાયો કરો