Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતાં સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે તમારા પર ભારે

Webdunia
ગુરુવાર, 7 જૂન 2018 (19:00 IST)
સૂતા સમયે અમે આ વાતનો થોડો પણ અનુભવ નહી હોય છે કે અમે કઈ ભૂલ કરી રહ્યા છે જેનાથી અમારો સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની  ભૂલ અમારા માટે ભારે પડી શકે છે, પણ અમે આ વાતથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના ઘણા નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે અમે સૂઈએ તો એક વાત ધ્યાન રાખો કે બેડ નીચે કોઈ ઈલેક્ટ્રિક ઉપકરન, પંખો વગેરે ન રાખવું. આવું કરવાથી તમને પેટ સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છ છો તો સૂતા સમયે આ વસ્તુઓ દૂર રાખવી. 
 
2. ઘડીયાલ માથા નીચે, બેડના પાછળ કે પછી સામે રાખવાથી તમે હમેશા તનાવમાં રહેશો, જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો  અને તમને શારીરિક અન માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે ઘડીયાલ રૂમમાં લગાવું છે તો બેડના જમણા કે ડાબાં બાજુ લગાવો.  આ શુભ ગણાય છે. 
 
3.વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજોના ફોટા અ લગાવવું. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments