Festival Posters

Sindoor- સિંદૂરને લઈને જાણી લો આ જરૂરી નિયમ, જરાય પણ બેદરકારી ભારે પડી શકે છે

Webdunia
સોમવાર, 31 ઑક્ટોબર 2022 (14:13 IST)
Sindoor Vastu Tips- વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા નિયમ જણાવ્યા છે જે વ્યક્તિના જીવનમાં સકારાત્મકતા, સુખ- સમૃદ્ધિ લાવવાનો કામ કરે છે. જીવનની દરેક નાની વસ્તુમાં વાસ્તુના કેટલાક નિયમો વિશે જણાવ્યા છે. વાસ્તુ જાણકારો મુજબ સિંદૂરને લઈને પણ કેટલાક નિયમ જણાવ્યા છે. જો તેણે ન જુઓ કરાય તો મોટુ નુકશાન થઈ શકે છે. સુહાગન મહિલાઓ માટે આ નિયમોને ધ્યાનમાં રાખવો જરૂરી છે. હિંદુ ધર્મમાં સુહાગન મહિલાઓના શ્રૃંગારમાં સિંદૂરનો ખાસ મહત્વ છે. માત્ર સેંથામાં સિંદૂરનો ખાસ મહત્વ છે. માંગમાં સિંદૂર ભરવા માત્રથી જ પતિની ઉમ્ર લાંબી નથી હોય છે. પણ વાસ્તુમાં કેટલાક નિયમ જણાવ્યા છે આવો જાણીએ 
 
વાસ્તુમાં જણાવેલ આ છે નિયમ 
- હિંદુ ધર્મમાં સિંદૂરનો ખાસ મહત્વ છે. સેંથામાં સિંદૂર પતિની દીર્ઘાયુ માટે ભરાય છે. માન્યતા છે કે સેંથા ભરવાથી પતિ પર આવતા સંકટને ટાળી શકાય છે. 
 
- એવુ માનવુ છે કે સુહાગન મહિલાઓને સેંથાની વચ્ચે સિંદૂર લગાવવુ જોઈએ. તેમજ બીજી મહિલાનો સિંદૂર ક્યારે પણ સેંથામાં ન ભરવો. જો તમે આવુ કરો છો તો તેનાથી પતિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈ બીજાનો સિંદૂર તમારી માંગમાં લગાવવુ અશુભ ગણાય છે. 
 
- વાસ્તુ મુજબ પરિણીત મહિલાઓને સિંદૂર હમેશા પતિ કે પોતાના પૈસાથી ખરીદીને જ લગાવવો જોઈ. સિંદૂર ક્યારે પણ કોઈ બીજી વ્યક્તિના પૈસાથી ખરીદીને ન લગાવવો. 
 
ન્હાયા પછી ન લગાવવો સિંદૂર 
- હમેશા મહિલાઓને જોયુ છે કે સવારે સ્નાન કર્યા પછી તે શ્રૃંગાર કરે છે. સજે-ધજે છે આંખમાં કાજળ લગાવે છે, બંગડીઓ પહેરે છે. ચાંદલો અને સિંદૂર લગાવે છે. પણ સિંદૂર લગાવતા સમયે આ વાતની કાળજી રાખવી કે ભીના વાળમાં ભૂલીને પણ સિંદૂર ન લગાવવો. આવુ કરવાથી ઘરની સુખ-શાંતિ જતી રહે છે અને વ્યક્તિના મનમાં ઘણા ખરાબ વિચાર આવવા લાગે છે. ન્હાયા પછી વાળને સારી રીતે સુકાવીને પાણીને ટુવાલથી લૂંછી લો. ત્યારબાદ જ માંગમાં સિંદૂર ભરવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

આગળનો લેખ
Show comments