Biodata Maker

Paint For Home ઘરને કલર કરાવી રહ્યા છો તો વાસ્તુના આ 5 ટીપ્સ તમારા કામ આવશે

Webdunia
ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (11:21 IST)
તહેવાર નજીક આવી રહ્યાં છે. દરેક ઈચ્છે છે કે પોતાના ઘરને પોતાને મનગમતાં રંગોની અંદર રંગી દઈએ. તો ઘણી વખત થોડીક મુશ્કેલી પણ થાય છે કે કયા રૂમમાં કયો કલર સારો લાગશે. ઘરમાં કરવામાં આવેલ રંગ તમારી પસંદના જ હોવા જોઈએ પરંતુ તેની પસંદગી જરા સમજી વિચારીને કરવી.
 
લાલ
મનમાં સારો ભાવ અને વિચારવાની શક્તિ લાવે છે. આનો ઉપયોગ બેડરૂમ અથવા તો લીવીંગ રૂમમાં કરો.
 
પીળો
જીવનમાં ઉમંગ અને ઉલ્લાસ ઉત્પન્ન કરે છે. આનો ઉપયોગ એવા રૂમમાં કરો જ્યાં જઈને તમને ખુશી અનુભવી શકતાં હોય.
 
આસમાનીલોકો માને છે કે આ કલર કૂલ છે પરંતુ આ શાંતિનું પ્રતિક છે એટલા માટે આ રંગ બેડરૂમ, ગેસ્ટ રૂમ અને લિવિંગ રૂમ માટે સારો છે.
 
લીલો
આ રંગ પ્રકૃતિ સાથે જોડાયેલ છે. ફિજીયોલોજીસ્ટનું કહેવું છે કે આ રંગનો ઉપયોગ ગમે ત્યાં કરી શકાય છે કેમકે આ રંગ લોકોનું સ્વાગત અને તેમને આમંત્રિત કરે છે.
નારંગી
આ રંગ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. બદલતી ઋતુની સાથે આ ખુશી લાવે છે. જો રંગને તમે લીવીંગ રૂમમાં કરાવડાવો તો ખુબ જ સરસ છે.
 
જાંબલી
બધા જ રંગોમાં આને મહત્વપુર્ણ માનવામાં આવે છે. જાંબલી રંગ વધારે પ્રભાવી છે અને સ્વાસ્થ્ય માટે પણ સારો છે.
ચટખ રંગ: બર્ગંડી, લાલ
આ રંગો તમને સુરક્ષિત અને આત્મનિર્ભર બનવા માટે પ્રેરિત કરે છે.
 
પિંક અને ક્રેયોન
આ રંગ મનમાં ઉમંગ પેદા કરે છે પરંતુ આનો વધારે ઉપયોગ પોતાના ઘરમાં શ્વાસ રૂંધાવી દે છે. પરંતુ જો આનો ઉપયોગ બાળકોના રૂમમાં કરવામાં આવે તો ભણવાની સાથે સાથે ખુશીનું વાતાવરણ પણ બનાવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોમનાથ મંદિર દેશ માટે એક રોલ મોડેલ બની ગયું છે, જે 363 મહિલાઓને વાર્ષિક 9 કરોડની રોજગારી પૂરી પાડે છે.

સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે ખાસ ટ્રેન દ્વારા પહોંચેલા શિવભક્તોનું વેરાવળ સ્ટેશન પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.

Himachal Bus Accident- સિરમૌર જિલ્લાના હરિપુરધારમાં બસ અકસ્માત, નવ લોકોના ઘટનાસ્થળે જ મોત

Mamata Banerjee Protest Rally- કોલકાતામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીની રેલી શરૂ, EDના દરોડા સામે TMC રસ્તા પર ઉતરી

ઉત્તરાયણને લઇ પોલીસનું જાહેરનામું - ઉત્તરાયણના 10 દિવસ આ નિયમ તોડશો તો થશો જેલભેગા

આગળનો લેખ
Show comments