Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ

Webdunia
શનિવાર, 15 જૂન 2019 (12:42 IST)
મની પ્લાંટ (Money-plant)ને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ શુભ ગણાય છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટથી ધન અને સુખ સમૃદ્ધિ આવે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખતા સમયે કેટલીક વાતોંને ધ્યાન રાખવું જોઈએ. નહી તો મની પ્લાંટનો પૂરો લાભ નહી મળે છે. આવો જાણીએ કે મની પ્લાંટથી સંકળાયેલી કઈ વાતોંનો ધ્યાન રાખવું જોઈએ. જેનાથી આ સકારાત્મક છોડનો પૂરો લાભ મળે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાંટના છોડને લગાવવા માટે આગ્નેય ખૂબા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા સૌથી ઉચિત ગણાય છે. કહેવાય છે કે આ દિશામાં છોડ લગાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
 
2. સાથે જ માનવુ  છેકે ઘરમાં મનીપ્લાંટને કયારે પણ ઈશાન ખૂણા એટલે કે પૂર્વ દિશામાં નહી લગાવવું જોઈએ. કારણકે આ દિશા સય્થી નકારાત્મક પ્રભાવ વાળી ગણાય છે. 
 
3. આગ્નેય ખૂણાનો પ્રતિનિધિ શુક્ર છે જે કે બેલ અને લતા વાળા છોડનો પણ કારક છે અને ઈશાન ખૂણાના પ્રતિનિધિ દેવગુરૂ બૃહસ્પતિ ગણાયું છે. 
 
4. તેમજ ઘરની બહાર ક્યારે પણ મનીપ્લાંટ નહી લગાવવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાંટ ઘરની અંદર કોઈ બોટલ કે કુંડામાં પણ લગાવી શકો છો. સાથે જ તેના પર તડકો નહી પડવું જોઈએ. 
 
5. મની પ્લાંટ લીલો રહેવું જોઈએ. તેના પાંદડા કરમાયેલા, પીળા કે સફેદ થઈ જવું અશુભ હોય છે. તેથી ખરાબ પાનને તરત દૂર કરી નાખવું જોઈએ. 
 
6. મની પ્લાંટને પાણીમાં રાખવું જોઈએ અને દરેક અઠવાડિયા તેના પાણીને બદલવું જોઈએ. 
 
7. મની પ્લાંટ એક વેળ છે તેથી તેને ઉપરથી તરફ ચઢાવવું જોઈએ. જમીન પર ફેલાયેલો મની પ્લાંટ વાસ્તુ દોષને વધારે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments