Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં બનાવો આટલી બારીઓ, દૂર થશે દુર્ભાગ્ય

Webdunia
ગુરુવાર, 16 માર્ચ 2017 (05:18 IST)
ઘરમાં અમે બારીઓ આથી લગાવીએ છે કે હવા, અજવાળો વગેરે આવી શકે. કહેવાય છે કે ઘરની બારીઓની સ્થિતિ આ રીતે હોવી જોઈએ જેનાથી વધારે થી વધારે ઑક્સીજન આવી શકે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની વારીઓનો પણ જુદો મહત્વ હોય છે. વાસ્તુના હિસાબે જો ઘરમાં બારી લગાવીએ છે તો તેનો ફાયદો તમને જરૂર મળશે. આવો જાણીએ બારીઓથી સંકળાયેલા કેટલાક વાસ્તુ  ટિપ્સ 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં બારીઓ અને બારના નહી હોવા જોઈએ. જો બહુ જરૂરી છે તો આ દિશામાં તમે નાની અને ઓછી બારીઓ બનાવી 
 
શકો છો. પશ્ચિમમાં બારીને આખી પશ્ચિમી દીવાર મૂકીને વાયવ્ય ખૂણામાં રાખવું જોઈએ. 
 
2. દક્ષિણ દિશાની દીવારમાં દક્ષિણ પૂર્વ ખૂણામાં બારી રાખવી વધારે ફળદાયી હોય છે. તેનાથી સૂર્યની હાનિકારક રોશનીઓનો પ્રવેશ ઘરમાં નહી હોય છે.
 
3. કહેવાય છે કે એક રૂમમાં બારીઓની સંખ્યા બે થી વધારે નહી હોવી જોઈએ. ભવનમાં બારીઓની સંખ્યા ઈવન હોવી જોઈએ ઓડ નહી. તેનાથી ઘરમાં દુર્ભાગ્ય નહી આવે છે. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments