Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘર અને દુકાનમાં પ્રગટાવો આ વસ્તુઓ, જીવશો એશો-આરામ અને ઠાઠમાઠ ભરી જીંદગી

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2017 (16:41 IST)
ઘરમાં બધા એશો-આરામ અને સુખ-સુવિધા હોવા છતાંય ખુશીઓ તમારાથી દૂર રહે છે. ઘરમાં ધનનો પ્રવાહ તો બન્યું રહે છે પણ અચાનકથી ખર્ચની બાઢ તેને વહાવીને લઈ જાય છે. ધંધામાં લાભ હોવા છતાંય કેઈ પણ સંચય નહી કરી શકતા તો આ બધી પરેશાનીઓના કારણ તમારા ઘર-દુકાનમાં રહેલ વાસ્તુદોષ છે. આ અબ બધી સમસ્યાઓથી છુટકારા મેળવા મેળવા માતે ઘરમાં પ્રગટાવો આ વસ્તુઓ. પીળી સરસવ, ગૂગલ, લોબાન, ગૌઘૃતને એકસાથે મિક્સ કરી લો. 
સૂર્યાસ્તના સમયે જ્યારે સૂર્ય અડધો અંદર અને અડધું બહાર હોય. તે સમયે આ સામગ્રી છાણ પર રાખીને પ્રગટાવો. કોઈ પણ રીતની નકારાત્મકતા તેમનો પ્રભાવ નહી જોવાઈ શકાય. 
 
* ઘર-દુકાનમાં પૈસા ટકાઈ રહે તેના માટે દરરોજ મહાકાળીના આગળ ધૂપબત્તી લગાવો. દર શનિવારે માં કાળીના મંદિરમાં પૂજન કરો. 
 
* સૂર્યોદય અને સૂર્યાસતથી પહેલા ઘરમાં કપૂર પ્રગટાવીને આરતી કરો. પારિવારિક સભ્યોમાં પ્રેમ અને અપનાપનની ભાવના વધશે. 
 
* ઘરમાં બનેલી સીઢીઓ, ટાયલેટ કે કોઈ પણ દ્વાર વાસ્તુના અનૂરૂપ ન હોય તો તે સ્થાનની પાસે કપૂરની ટિકિયા રાખી દો. ચમત્કારિક રૂપથી વાસ્તુદોશ સમાપ્ત થઈ જશે. 
 
* અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર લીમડાના પાનની ધુની પ્રગટાવો. તેનાથી બધી રીતેના જીવાણુ અને કીટાણું નષ્ટ થઈ જાય છે. 
 
* મંગળવારે, ગુરૂવારે અને શનિવારે ગૂગલની ધુની ઘર-દુકાનમાં જરૂર આપો. આ ઉપાયથી બંધાયેલો ધંધા પણ ખુલી જાય છે. 
 
* ઘરના મંદિરમાં સવારે અને સાંજે કપૂર પ્રગટાવીને આરતી કરો. દૈવીય શક્તિઓ આકર્ષિત હોય છે. 
 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments