Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU: ઓશીંકા નીચે આ 4 વસ્તુઓ મૂકવાથી, દૂર થશે પરેશાનીઓ

Webdunia
બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (17:22 IST)
બધાના જીવનમાં પરેશાનીઓનો આવું જવું લાગ્યું રહે છે પણ કહેવાય છે કે જો જીવનમાં સમસ્યાઓનો ઉકેલ પણ છે. જ્યોતિષ અને વાસ્તુના કેટલાક ઉપાય અજમાવીને તમે ઘણી પરેશાનીઓનો ઉકેલ કરી શકો છો. 
રાત્રે સૂતા સમયે તમારા ઓશીંકા નીચે લાલ ચંદન મૂકવા જોઈએ. કહેવાય છે કે તેનાથે નકારાત્મ ઉર્જા તમારા આસ-પાસ નહી આવે છે અને ઘરમાં સુખ સમૃદ્દિ બની રહે છે. 
 
જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય તો આ વાતનો ખાસ ધ્યાન રાખવું કે તમારા ઓશીંકા નીચે સોના કે ચાંદીથી બનેલી કોઈ વસ્તુ જરૂર રાખો. કહેવાય છે કે તે જીવનમાં ખુશહાળી લાવે છે અને કાર્યમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. 
જીવનમાં જો ભાગ્ય સાથ નહી આપી રહ્યા હોય તો હમેશા ઓશીંકા નીચે સિલ્વર મેટલથી બનેલી માછલીઓ મૂકો. તેનાથી તમારી સાથે બધું સકારાત્મક થવા લાગશે. 
 
ઘરને નકારાતમક ઉર્જાથી બચાવા માટે બેડ નીચે લોખંડના વાસણમાં પાણી ભરીને મૂકવા જોઈએ. તેનાથી ઘરની નકારાત્મકતા બહાર હાલી જાય છે અને ઘરમાં 
 
ખુશીઓ જ ખુશીક આવી જશે. ઘરમાં જો  નકારાત્મક ઉર્જા વધી રહી હોય તો તમાર ઘરમાં અઠવાડિયામાં બે વાર મીઠાના પાણીનો પોતું કરવું. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments