Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમા લગાવો આ છોડ, ચમકી જશે તમારુ નસીબ

Webdunia
શનિવાર, 21 એપ્રિલ 2018 (17:11 IST)
વાસ્તુના હિસાબથી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના  અનેક ઉપાય છે. કોઈ ઘરને વાસ્તુ પ્રમાણે બનાવાય છે તો કોઈ ઘરમાં વાસ્તુ મુજબ ઝાડ છોડ લાવે છે.  છોડ કે ઝાડ  તો ઘરની શોભા વધારે જ છે પણ શુ તમને ખબર છે કે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઝાડ કે છોડ હોય છે જેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ તો આવે જ છે સાથે જ ઘનનું આગમન પણ થાય છે. 
 
1. વાસ્તુશાસ્ત્ર ના મુજબ ઘરમાં દાડમના છોડ લગાવવા જોઈએ. દાડમ એક ગુણકારી છોડ છે. એવુ કહેવાય છે કે તેનાથી ગ્રહ દોષ દૂર થઈ જાય છે. વ્યક્તિને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 
 
2. મોટાભાગના ઘરમાં જપાકુસુમનો છોડ જોવા મળે છે. જપાકુસુમના ફૂલ તો ભગવાનને ચઢે જ છે. આ જેટલા સુંદર હોય છે તેટલા જ લાભકારી પણ હોય છે. એવુ કહેવાય છે કે તેને ઘરમાં લગાવવાથી કાયદા સંબંધી બધા કામ પૂરા થઈ જાય છે. 
 
3. ઘાસ તો દરેક ઘરના ગાર્ડનમાં હોય છે.  દરો ઘાસને દેવીનુ રૂપ માનવામાં આવ્યુ છે અને બીજી બાજુ પૂજાથી સુખ-સંપત્તિ અને સંતાનની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણેશની પૂજામાં દુર્વા હોવો અનિવાર્ય છે. 
 
4. ભગવાન શિવને બિલી પત્ર ખૂબ જ પ્રિય છે. એવુ કહેવાય છે કે તેના પર ભગવાન શિવનો વાસ હોય છે. જ્યા આ છોડ હોય છે ત્યા લક્ષ્મીજીનો વાસ રહે છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments