Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - તહેવારો પર આ રીતે સજાવો ઘર

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (18:34 IST)
તહેવાર જ છે જે આપણા જીવનમાં અનેક ખુશીઓ લાવે છે. આવામાં આપણે આ ઉત્સવના ક્ષણોને હળીમળીને પૂરા ઉત્સાહથી ઉજવવો જોઈએ. આખુ વર્ષ આવનારા તહેવારોમાં આપણે આપણી આસપાસ રહેલ નકારાત્મક ઉર્જાને દૂર કરવી જોઈએ અને સકારાત્મકતાનુ સ્વાઅત કરવુ જોઈએ. વાસ્તુમાં કેટલાક સહેલા ઉપાય બતાવ્યા છે. જેની મદદથી આપણા આપણા ઘર અને આપણા જીવનમાં નવી તાજગી લાવી શકીએ છીએ. 
 
- જો ઘરની દિવાલોમાં દરાર તૂટ ફૂટ, ભેજના નિશાન હોય તો તેને ઠીક કરાવી લો એવુ માનવામાં આવે છે કે આવી દિવાલો ઘરને સકારાત્મક ઉર્જા ગ્રહણ નથી કરવા દેતી. 
- પ્રકાશથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આવામાં તમે તમારા ઘર કે ઓફિસમાં પ્રકાશની યોગ્ય વ્યવસ્થા બનાવો. ઘરના મુખ્ય દરવાજાને સુસજ્જિત રાખો 
- ઘરમાં કોઈપણ પ્રકારની દુર્ગંધ ન રહે. તમારા ઘરને ધૂપ અગારબત્તીથી સુગંધિત રકહો 
- તુલસી લીમડો આમળા વગેરે છોડ લગાવો આ સકારાત્મક ઉર્જનો સંચાર કરે છે. 
- જો ઘરમાં કલર કરાવી રહ્યા હ્હો તો ઘરની બેઠકમાં ભૂરો ગુલાબી સફેદ કે ક્રીમ કલર કરાવો 
- રસોડામાં આસમાની આછો લીલો અથવા ગુલાબી રંગ કરાવી શકો છો.  
- બેડરૂમમાં આછો ગ્રીન આસમાની ગુલાબી રંગનો ઉપયોગ કરી શકો છો. 
- બાથરૂમ અને શૌચાલય માટે આછો ગુલાબી કે પછી સફેદ રંગ જ સારો રહેશે. 
-ડ્રોઈંગ રૂમમાં પીળો રંગ પણ કરાવી શકો છો. પરપલ કલરને ઉત્સાહવર્ધક માનવામાં આવે છે. તેનો ઉપયોગ પૂજા કક્ષમાં કરી શકો છો.  
- રૂમની છત પર સફેદ રંગ કરાવો.  આખા રૂમને સફેદ રંગ ન કરાવવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments