Festival Posters

Vastu Tips: ઘરની પૂર્વ દિશામાં બિલકુલ પણ ન મુકશો આ વસ્તુ, નહી તો આખો પરિવાર થઈ જશે પાયમાલ

Webdunia
સોમવાર, 24 એપ્રિલ 2023 (12:49 IST)
Vastu Tips - વાસ્તુ શાસ્ત્રમાં આજે આપણે જાણીશુ પૂર્વ દિશા સાથે જોડાયેલ કેટલીક વાતો. પૂર્વ દિશામાં વાયુ તત્વનો નિવાસ માનવામાં આવે છે. વાયુ તત્વની ઉર્જા જીવનમાં તાજગી, આનંદ અને ખુશીઓ લાવનારી હોય છે.  તેથી પૂર્વ દિશામાં જો કોઈ પ્રકારની વાસ્તુ સંબંધી સમસ્યા હોય તો તેની અસર ઘરના સભ્યો અને સ્વભાવ પર પડે છે. 
 
ઘરની પૂર્વ દિશામાં ભારે સામાન ન મુકવો જોઈએ અને જો મુકો તો પણ તેની ગણતરી વધુ ન હોવી જોઈએ. નહી તો  તેનાથી પૂર્વ દિશામાં દબાવ વધે છે. આ દિશામાં હંમેશા એવી વ્યવસ્થા કરવી  જોઈએ કે હવાનો સંચાર ઘરની અંદર બન્યો રહે. સાથે જ આ દિશામાં કોઈપણ પ્રકારનો ભંગાર ન મુકો. સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો અને પૂર્વ દિશામાં ઓછામાં ઓછી એક બારી જરૂર હોવી જોઈએ. 
 
આ દિશા અગ્નિ તત્વ સાથે સંબંધિત છે. આ દિશાના સ્વામી ઇન્દ્ર છે. આ દિશા સૂવા માટે અને અભ્યાસ માટે શુભ રહે છે. ઘરમાં આ દિશામાં એક બારી હોવી જોઇએ. જેથી સૂર્યના કિરણોનો ઘરમાં પ્રવેશ થાય. સૂર્યના કિરણોથી ઘરમાં પોઝિટિવિટી બની રહે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

Gold-Silver Price Today: સોના અને ચાંદીના ભાવ વધ્યા છે કે ઘટ્યા છે? આજના ભાવ જાણો.

આગળનો લેખ
Show comments