Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં આવી રીતે મૂકશો તિજોરી તો પૈસા વધવાના ચાંસ થશે ડબલ

Webdunia
બુધવાર, 5 ઑક્ટોબર 2016 (15:55 IST)
ઘરમાં તિજોરી નું ખાસ મહત્વ હોય છે. દરેક માણસ ઈચ્છે છે કે એમના ઘર પૈસાથી ભરેલા રહે. વાસ્તુ મુજબ જો તિજોરી કે લૉકર રૂમની દિશા, રંગ,  સાઈજ અને સ્થાન યોગ્ય દિશામાં  હોય તો ઘરમાં ધનનો પ્રવાહ તેજ રહેશે. આવું કરવાથી ભગવાન કુબેર હમેશા ખુશ રહે છે. આ સિવાય આ વાતનું પણ ધ્યાન રાખો કે તિજોરી કે લૉકર રૂમ પૂરી રીતે સુરક્ષિત હોય. 

જે સ્થાન પર તમે તમારી આજીવિકા કે જમીન-સંપતિથી સંબંધિત પેપર મુકો છો એ તિજોરીના સમાન હોય છે. એથી જ્યાં પણ તમારી તિજોરી હોય ત્યાં એક સ્વાસ્તિક જરૂર બનાવો. તિજોરીમાં સોના અને ચાંદીની વસ્તુ મુકવા માટે લૉકરની પશ્ચિમી સાઈડ અને દક્ષિણી સાઈડનો ઉપયોગ કરો. 
વાસ્તુ મુજબ તિજોરીને ઉત્તર દિશામાં રાખવાથી ખાસ લાભ હોય છે. જો તમે કોઈ કારણથી ઉત્તર દિશામાં તિજોરી નથી  મૂકી શકતા તો પૂર્વ દિશામાં તમારી તિજોરી મૂકો . પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે  તિજોરી કોઈ ખૂણામાં ન મૂકી હોય. 
 
તિજોરીવાળા રૂમમાં અરીસો  મૂકવો  સારું શુકન  હોય છે. વાસ્તુ મુજબ એવું કહેવાય છે કે જો તિજોરીના રૂમમાં અરીસો મૂકશો તો પૈસા આવવાના ચાંસ ડબલ થઈ જશે. 

 
હળવી આવાજવાળું એક ફાઉંટેન પણ તિજોરીમાં મુકવું શુભ હોય છે. વાસ્તુમાં કહેવાય છે કે પાણીનો પ્રવાહ સકારાત્મક ઉર્જા આપે છે અને પૈસા આવવાના રસ્તા વધી જશે. 
વાસ્તુ મુજબ લૉકર રૂમનો કલર ચૂંટણી પણ ધ્યાનથી કરવી જોઈએ. વાસ્તુની માનીએ તો લૉકર રૂમ કે તિજોરી વાળા રૂમની દીવાર અને ફર્શ પર  પીળા રંગ હોવું જોઈએ. એવું કહેવાય છે કે પીળા રંગ ધન-સંપતિમાં વૃદ્ધિ કરે છે. 
 
તિજોરીનો રંગ પૂર્ણ રૂપે  સાફ-સુથરો  હોવો જોઈએ. તિજોરીને  એ રૂમમાં રાખો જ્યાં બીમ ન હોય . એ સિવાય જો તિજોરીવાળા રૂમમાં વસ્તુઓ વિખરાયેલી હોય તો એને વ્યવસ્થિત મૂકો. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments