Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દિવાળીએ આ રીતે સજાવો ઘર.. દૂર થશે નકારાત્મકત ઉર્જા.. કરો આ 5 ઉપાય

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (09:36 IST)
દિવાળી પહેલા મા લક્ષ્મીના સ્વાગત માટે ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. આ જ એ દિવસ હોય છે જ્યારે બધા મા લક્ષ્મીની ઉપાસના કરી મા લક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે. વાસ્તુ મુજબ આ દિવસે કેટલાક ઉપાયો અપનાવીને ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર કરી શકાય છે. 
 
1. ઘરના મુખ્ય દરવાજાના ઠીક સામે કોઈપણ કાચ ન મુકવો જોઈએ. વાસ્તુ મુજબ એવુ કહેવાય છેકે ઘરના દરવાજા પર લગાવેલ કાચ સારી ઉર્જાને ઘરમાં આવતા રોકે છે. 
 
2. વાસ્તુ મુજબ જો ઘરના મુખ્ય દરવાજા પર ગણેશની મૂર્તિ લગાવવા માંગો છો તો એક મૂર્તિ આગળ તરફ મોઢુ કરીને અને બીજી મૂર્તિ અંદર તરફ મોઢુ કરીને લગાવવી જોઈએ. 
 
3. ઘરના કેન્દ્રીય સ્થાન મતલબ આંગણમાં ફૂલોનો ગુલદસ્તો જરૂર મુકો. આનાથી તમારા ઘરમાં સકારાત્મક એનર્જી આવે છે. 
 
4. મુખ્ય દરવાજાના ખૂણે ખૂણામાં અગરબત્તી અને ધૂપ જરૂર લગાવવી જોઈએ. તેનાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે. 
 
5. વાસ્તુ મુજબ ઘરના દરવાજાની બહાર ડૉગની મૂર્તિ સજાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વાસ્તુ મુજબ આ તમારા ઘરને નકારાત્મક ઉર્જા અને ખરાબ શક્તિઓને બહાર કરે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments