Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્યાર અને પૈસા માટે અજમાવો બેડરૂમના 7 વાસ્તુ ટીપ્સ

પ્યાર અને પૈસા માટે અજમાવો બેડરૂમના 7 વાસ્તુ ટીપ્સ
Webdunia
મંગળવાર, 1 મે 2018 (01:36 IST)
વાસ્તુ વિજ્ઞાન મુજબ તમારા ઘર ખાસ કરીને તમારા બેડરૂમ વાસ્તુ દોષથી મુક્ત થયું હોય તો ઘણી મુશ્કેલીઓ પરેશાની ખત્મ થઈ જાય છે. ખાસ રીતે પતિ પત્નીના વચ્ચે પ્યારની કમી અને પૈસાને લઈને પરિવારમાં થતી નાના-મોટા વિવાદોના સામનો નહી કરવા પડે છે. આથી તમારી લાઈફને રોમાંટિક અને ખુશહાલ બનાવા માટે બેડરૂમમાં વાસ્તુની આ વાતોના જરૂર ધ્યાન રાખવું જોઈએ. 
ચાઈનીજ વાસ્તુ વિજ્ઞાન મુજબ બેડરૂમમાં મેનડરિન બતકની મૂર્તિ કે તસ્વીર રાખવી જોઈએ. આ પ્રેમ અને ખુશીના પ્રતીક પક્ષી ગણાય છે.  આ પરતિ-પત્નીના વચ્ચે સંબંધને મજબૂત બનાવે છે. જેમના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય તે પણ એમના બેડરૂમમાં આ રાખે તો લાભ મળે છે. ધ્યાન રાખવા જોઈ કે આ પંખી હમેશા જોડામાં હોય છે. એકલા રાખવાથી નુકશાન થાય છે. 
ફેંગશુઈમાં આ પણ કહે છે કે જો શકય હોય તો બેડરૂમમાં અરીસા નહી લગાવા જોઈએ. બેડરૂમમાં અરીસાના રિફ્લેક્શન બેડ પર થવાથી સ્વાસ્થય પર વિપરીત અસર પડે છે. આથી પતિ કે પત્નીમાં થી કોઈ એકની તબીયત હમેશા ખરાબ રહે છે. આથી સંબંધોમાં દૂરી વધવા લાગે છે અને જીવનમાં પ્યારની કમી થવા લાગે છે. 
 

વાસ્તુ વિજ્ઞાન મુજબ પરિણીત લોકોને બેડરૂમમાં એક ગાદલા અને બેડના ઉપયોગ કરવું જોઈએ. બેડ બેડશીટ અને ગાદલા જુદા-જુદા થવું પણ સંબંધોમાં દૂરી વધારે છે. 
બેડ નીચે કે જે બેડ પર તમે સૂતા છો એના બક્સામાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક વસ્તુ કે ભંગાર નહી રાખવા જોઈએ. આ સંબંધોને ખરાબ કરવાની સાથેઆર્થિક સમસ્યાઓને પણ વધારે છે. આથી પતિ પત્ની વચ્ચે ધન સંબંધી વિષયોને લઈને મન મુટાવ થઈ શકે છે. 
 
ઘણા લોકો બેડરૂમના ડેકોરેશન માટે છોડ વગેરે લગાવે છે. જ્યારે વાસ્તુ વિજ્ઞાન મુજબ શયનકક્ષમાં છોડ નહી લગાવા જોઈએ. આથી સ્વાસ્થય અને ધનના નુકશાન થાય છે. આપસી રિશ્તોમાં ઉતાર-ચઢાવ રહે છે. 
બેડરૂમમાં રોશનીની વ્યવસ્થા એવી હોવી જોઈએ કે રોશની બેદ પર સીધી ના પડે. પ્રકાશ હમેશા જમણી તરફથી આવા જોઈએ. બેડ સામેની દીવાર પર રાધા કૃષ્ણ ના પ્રેમ પ્રતીક કોઈ પણ ફોટા લગાવા જોઈએ. 
વાસ્તુ વિજ્ઞાન  મુજબ બેડરૂમમાં પાણીના ફુવારો અને પાણી વાલી પેંટિંગ નહી હોવા જોઈ. આથી સંબંધોમાં ઉતરા ચઢવ રહે છે. અને સ્વાસ્થય અને ધન માટ એપ્ણ આ યોગ્ય નહી થાય. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

15 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક થશે ધનનો લાભ

Sun Transit 2025: આજે સૂર્ય કરશે ગોચર, જાણો મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર શુ પડશે પ્રભાવ ?

તુલસીના 4 પાન ઘરના દરેક સંકટને કરે છે દૂર

આગળનો લેખ
Show comments