Webdunia - Bharat's app for daily news and videos

Install App

તુલસીના છોડને ઘરમાં લગાવવાથી થશે આ 5 ફાયદા

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (12:28 IST)
ઘરમાં તુલસીના છોડ જરૂર હોવું જોઈએ. શાસ્ત્રો  મુજબ તો તુલસી ને સારું ગણાયું છે ત્યાં વિજ્ઞાનમાં પણ તુલસીના ઘણા ગુણ જણાવ્યા છે. એ સિવાય વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને મહત્વપૂર્ણ ગણાયું છે. વાસ્તુમાં કહ્યું છે કે તુલસીના છોડ હોવાથી ઘણા દોષ પોતે સમાપ્ત થઈ જાય છે. આવો જાણીએ વાસ્તુ મુજબ તુલસીના ફાયદા વિશે. 
1. વાસ્તુ મુજબ હો તમે બિજનેસ સારું નહી ચાલી રહ્યું છે તો તમે પૂર્ણિમાના દિવસે કાચું દૂધ ચઢાવો. આથી તમારા ઘરમાં બરકત થશે અને ધંધામાં આવી રહી બાધા પણ દૂર થશે. 

2. જો પરિવારમાં ઝગડો થાય છે. પરિવારના લોકો એક બીજાથી બોલવું પસંદ નહી કરતા તો રસોડા ઘરની પાસે તુલસી રાખો. આવું કરવાથી પરિવારના લોકોમાં આપસી પ્રેમ વધશે અને ઝગડાઓ ખત્મ થશે. 
3. જો ઘરના બાળક માતા-પિતાનું કહેવું નહી માનતા તો પૂર્વ દિશામાં બારી પાસે તુલસીબા છોડ રાખો. આથી બાળક માતા-પિતાનું કહેવું માને છે. 

4. જો ઘરમાં કોઈ કોઈ કુમારી છોકરી છે અને એમના લગ્નમાં કોઈ મુશ્કેલી  છે તો એનું ઉપાય પણ તુલસીમાં છિપાયેલું છે. દક્ષિણ-પૂર્વ માં તુલસીને રાખી દરરોજ જળ અર્પ્ણ કરવાથી કન્યાના લગ્ન જલ્દી થાય છે. 
5. જો તમને કોઈ સ્વાસ્થય સંબંધી પરેશાની છે તો પૂર્વ દિશામાં લાગેલી તુલસીના પાનને પૂર્વની તરફ ખાવાથી તમને ઘણા રોગોથી રાહત મળે છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments