Webdunia - Bharat's app for daily news and videos

Install App

મકર સંક્રાતિ પર સુહાગિન આ કામ કરશે તો, મળશે અખંડ સૌભાગ્ય

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (12:19 IST)
દાંપત્ય જીવનને સુખમય બનાવા માટે મહિલાઓ અકર સંક્રાતિ પર કરો આ કામ 
 
મકર સંક્રાતિના પાવન પર્વ પર દાનનો ખૂબ મહ્ત્વ છે. આ દિવસ સુહાગિન મહિલાઓને દાન કરવાથી ખાસ પુણ્યની પ્રાપ્તિ હોય છે. મહિલાઓને આ દિવસે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે કેટલાક ખાસ ઉપાય કરવા જોઈએ. 
 
સૂર્યને અર્ધ્ય આપી ક અરો દિવસની શરૂઆત- મહિલાઓ સૂર્યોદયથી પહેલા ઉઠીને તીર્થે સ્નાન કર્યા પછી સૂર્યને અર્ધ્ય આપી. ત્યારબાદ ઘરના પૂજાસ્થળમાં ભગવાનની પૂજા અર્ચના કરો. 
 
આ વસ્તુઓનો કરો દાન- મહિલાઓ મકર સંક્રાતિ પર કાળા તલ, ગોળ અને ખિચડી સિવાય 13ની સંખ્યામાં સુહાગની કોઈ વસ્તુ 13 મહિલાઓને દાન કરો. આવું કરવાથી તેણે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ હોય છે. 
 
સુહાગન મહિલાઓ આ પણ કરવું- 13 મહિલાઓને દાન આપ્યા સિવાય કોઈ એક ગરીબ મહિલાને સુહાગ અને શ્રૃંગારના બધું સામાન પણ ભેંટ સ્વરૂપ આપો. તેનાથી પતિને દીર્ધાયુની પ્રાપ્તિ હોય છે. 
 
લક્ષ્મી માતાને લાલ ફૂલ કરવું અર્પિત મહિલાઓ આ દિવસે લક્ષ્મી માતાના ચરણોમાં લાલ ફૂલ અર્પિત કરવું અને ખીરનો ભોગ લગાવો. મકર સંક્રાતિના દિવસ એમહિલાઓને સૂર્ય પૂજાના વગર અન્ન જળ નહી ગ્રહણ કરવું જોઈએ. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments