Webdunia - Bharat's app for daily news and videos

Install App

જે આપણે બીજાને આપીએ છીએ, તે જ પરત આવશે, Intresting Kids Story

Webdunia
ગુરુવાર, 3 જૂન 2021 (10:48 IST)
ગામમાં એક ખેડૂત રહેતો હતો જે દૂધમાંથી દહીં અને માખણ બનાવીને વેચતો હતો.
એક દિવસ પત્નીએ તેને  માખણ તૈયાર કરીને આપ્યું, તે વેચવા માટે તે તેના ગામથી શહેર તરફ રવાના થયો.
 
તે માખણ ગોળ પેંડાના આકારમાં બનેલો હતો અને દરેક પેંડાનો વજન  એક કિલો હતું....
 
શહેરમાં ખેડૂત તે માખણ હંમેશાની જેમ દુકાનદારને વેચી દીધું અને દુકાનદાર પાસેથી ચા-પત્તી, ખાંડ, તેલ અને સાબુ ખરીદીને પાછો તેના ગામ ગયો.
 ખેડૂતના ગયા પછી... 
દુકાનદાર માખણ ને ફ્રિજ માં રાખવા શરૂ કર્યા.....
 
તેણે વિચાર્યું કે પેડાનું વજન કેમ ન કરવું જોઈએ, વજન કરતા પર પેડાનું વજન માત્ર 900 ગ્રામ નીકળ્યું, આશ્ચર્ય અને નિરાશાથી તેણે બધાં પેડાના વજન કર્યા. પણ ખેડૂત દ્વારા લાવેલા બધા પેડા 900-900 ગ્રામના નિક્ળ્યા હતા.
 
આવતા અઠવાડિયે ફરીથી ખેડૂત માખણ લઈને જેમજ દુકાનદારની દુકાન પર પહોંચ્યો. 
દુકાનદારે ખેડૂતથી બૂમ પાડીને કહ્યું:  જાઓ અહીંથી, કોઈ બેઈમાન અને દગાબાજો સાથે ધંધો કરો .. પણ મારી પાસેથી નહીં.
 
900 ગ્રામ માખણને એક કિલો તરીકે વેચતા વ્યક્તિનો ચહેરો જોવા નથી પસંદ. 
 
ખેડૂતે દુકાનદારને ખૂબ નમ્રતાથી કહ્યું "મારા ભાઈ
 
અમે ગરીબ અને લાચાર લોકો છીએ, અમારી પાસે માલનો વજન કરવા માટે (વજન) તોળવા ના સાધન ખરીદવાની ક્ષમતા ક્યાં છે ????
 
હું તમારી પાસેથી જે એક કિલો ખાંડ લઉ છુ, હું તેને જ એક પલડામાં રાખી બીજા પલડામાં તેટલ જ વજનનો માખણ વજન કરીને લાઉં છું 
 
શીખામણ 
આપણે બીજાને જે આપીશું તે પાછા આવશે.
તે ભલે માન, આદર હોય કે દગા ... !!

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ

Diwali Vastu Tips: દિવાળી પર લઈ આવો આ ચમત્કારીક છોડ, ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસો

Diwali 2024 - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય

કાળી ચૌદસ ક્યારે ઉજવાશે, 30મી કે 31મી ઓક્ટોબર? જાણો ચોક્કસ તારીખ, મહત્વ અને ઉપાય

આગળનો લેખ
Show comments