Webdunia - Bharat's app for daily news and videos

Install App

કપાસ પકવતા ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને કપાસનુ નુકશાન સરકાર ભોગવશે

Webdunia
બુધવાર, 10 નવેમ્બર 2021 (16:34 IST)
બુધવારે પ્રધાનમંત્રી મોદીની આગેવાની મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કપાસ અંગે મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ પત્રકારો માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (CCEA) માટે 17,408.85 કરોડની સમર્પિત કિંમત સમર્થનને મંજૂરી આપી છે.
<

Union cabinet gives nod to committed price support of Rs 17,408.85 cr to the Cotton Corporation of India. CCEA approves incurring expenditure for reimbursing losses under MSP ops for cotton during the cotton season (Oct to Sept) 2014-15 to 2020-21: Union Minister Anurag Thakur pic.twitter.com/VU3XyM3pox

— ANI (@ANI) November 10, 2021 >
 
કેન્દ્ર સરકારે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડીયાને 17,408.85 કરોડની સહાય આપી છે. જે ખેડૂતોને કપાસના વાવેતરમાં નુકશાન થયું હશે તેમને કેન્દ્રની આ યોજના હેઠળ લાભ મળશે. કપાસની નુકશાનીનો ખર્ચ સરકારે ભોગવશે તેને માટે સરકાર અલગથી ગાઈડલાઈન બહાર પાડશે. સરવાળે ખેડૂતોને કપાસની જે પણ નુકશાની થઈ હશે તેનો તમામ ખર્ચ સરકાર ભોગવશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તુર્કીમાં આતંકવાદી હુમલાને લઈને મોટું અપડેટ, અત્યાર સુધીમાં 5ના મોત; 22 લોકો ઘાયલ

હરણી બોટકાંડ પછી શૈક્ષણિક પ્રવાસોને લઈને કડક નિયમો લાગૂ, સરકારની મંજૂરી વગર બહાર જવા પર પ્રતિબંધ

રાજસ્થાનના સિરોહી જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત

વાવાઝોડા 'દાના'નો કહેર: આગામી 24 કલાક ખતરનાક, રેડ એલર્ટ જારી, તોફાની પવન સાથે ભારે વરસાદ

આઈસ્ક્રીમ મોંઘી થશે, હવે તમારે 18 ટકા જીએસટી ચૂકવવો પડશે

આગળનો લેખ
Show comments