Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતના અમદાવાદ અને સુરત શહેરમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા

Webdunia
શનિવાર, 9 એપ્રિલ 2022 (22:18 IST)
વાયુપ્રદૂષણને કારણે ભારતના 9 શહેરોના 1 લાખ લોકોના અકાળે મોત
 
ગુજરાતના અમદાવાદ અને સુરત શહેર સામેલ... ભારતમાં વાયુ પ્રદૂષણ ગંભીર સમસ્યા બનતું જાય છે અને 
હવે સત્તાવાર રિપોર્ટ પણ આવી ગયો છે ભારતના નવ શહેરોમાં વાયુ પ્રદૂષણને કારણે 1 લાખ લોકોના અકાળે મોત થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં લોકોએ હવે વધારે ગંભીર થવાની જરુર છે. 
 
ગુજરાતના અમદાવાદ અને સુરતની હવા વધારે પ્રદૂષિત
સ્ટડીને આધારે એવું કહી શકાય કે ગુજરાતના અમદાવાદ અને સૂરત શહેરની હવા સૌથી વધારે પ્રદૂષિત છે. વાયુ પ્રદૂષણને કારણે ભારતના જે 9 શહેરોમાં 1 લાખના અકાળ મોતની સંશોધનમાં વાત કરવામાં આવી છે તેમાં અમદાવાદ અને સુરત શહેર પણ સામેલ છે માટે લોકોએ વધારે ચેતી જવાની જરુર છે
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

વાવાઝોડું દાના : ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આજે ત્રાટકવાની સંભાવના, ત્રણ લાખ લોકોને ખસેડાયા

બાબાના આશ્રમમાં 12 વર્ષની છોકરી સાથે દરિંદગી, 65 વર્ષના સેવાદારએ કર્યુ ગંદુ કામ

આગળનો લેખ
Show comments