Biodata Maker

મહિલાઓ માટે સરકારની જોરદાર યોજના

Webdunia
સોમવાર, 30 ઑક્ટોબર 2023 (12:30 IST)
matru vandana yojana - જો તમે મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી યોજનાઓનો ફાયદો લઈ રહ્યા છો કે લેવા ઈચ્છો છો તો તમે મોદી સરકારની આ યોજનાથી 5000 રૂપિયાની રાશિ મેળવી શકો  છો. આ એક એવી યોજન આ છે જેના ફાયદો માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકે છે. પરંતુ 19 વર્ષ પહેલા ગર્ભવતી થયેલ મહિલાઓને આ યોજનાનો લાભ નહિ મળે.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (pradhan mantri matru vandana yojana) મોદી સરકારના નેતૃતવમાં ચલાવવામાં આવતી એક ખાસ પહલ છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓના સ્વાસ્થયમાં સુધાર કરવો છે. 
 
પીએમ માતૃ વંદના યોજનામાં ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓને 5000 રૂપિયા રોકડ પૈસા મળે છે. જે  ત્રણ અલગ-અલગ હપ્તામાં ડીબીટીથી સીધા મહિલાઓના બેંક અકાઉંટમાં મોકલવામાં આવે છે. પ્રેગ્નેંટ મહિલાને આ યોજના હેઠણ રજીસ્ટ્રેનના સમયે 1000 રૂપિયાની હપ્તામાં આપવામાં આવે છે અને  અને છઠ્ઠા મહિનામાં ઓછામાં ઓછી એક તપાસ પછી, 2,000 રૂપિયાનો બીજો હપ્તો આપવામાં આવે છે. અને અંતે, બાળકના જન્મની નોંધણી પછી, 2,000 રૂપિયાનો ત્રીજો અને અંતિમ હપ્તો આપવામાં આવે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગરમીમાં કાચી ડુંગળી ખાવાથી શું થાય છે ? જાણી લો વડીલો ગરમીમાં ડુંગળી ખાવાની સલાહ કેમ આપે છે

Dhanu rashi girl name - ધન રાશિ પરથી છોકરીઓ - છોકરાઓના નામ

Dinner Recipe- જીરા રાઈસ અને દાળ તડકા - એક 'ક્લાસિક' અને દરેકનું પ્રિય ભોજન

Pillow Cleaning Tips- જો તમારા ઓશીકામાંથી દુર્ગંધ આવે છે અથવા તેના પર પીળા ડાઘ પડી ગયા છે, તો

Saffron water: કેસરનું પાણી પીવાથી શું થાય છે, જાણો ક્યારે પીવું સ્વાસ્થ્ય માટે વધુ લાભકારી ?

વધુ જુઓ..

નવીનતમ

આશા ભોંસલેનાં નિધન પર થઈ પર નમ થઈ પ્રિયંકા ચોપડાની આંખો, રમેશ સિપ્પીએ પણ દુઃખ વ્યક્ત કર્યું, સાંજે 4 વાગે થશે અંતિમ સંસ્કાર

તેમના ગીત હંમેશા ગૂંજતા રહેશે, દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનાં નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Asha Bhosle Death LIVE Updates- આશા ભોંસલેના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? ગાયિકાના નિધનથી ચાહકો આઘાતમાં છે

Asha Bhosle Death - આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન; ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી છવાઈ ગઈ

ઉજ્જૈનમાં જોવાલાયક સ્થળો

આગળનો લેખ
Show comments