Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ પર પ્રતિબંધ મૂકી શકાય છે....

Webdunia
મંગળવાર, 19 સપ્ટેમ્બર 2017 (17:30 IST)
સોની ચેનલના વિવાદિત શો ‘પહેરેદાર પિયા કી’ પછી  એક ટીવી શો પર પ્રતિબંધ મૂકવાની માગણી થઇ છે. સબ ટીવી પર આવતો પારિવારિક કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બંધ કરવાની માગણી શીખ સમુદાયે કરી છે.
આ શો  વિવાદના કારણે પ્રતિબંધ મૂકવાની માંગ ઉઠી રહી છે. આ શો પર પ્રતિબંધ મુકવાની માગણી શીખ સમુદાયે કરી છે.તેમણે આ શો પર ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે.ગુરુદ્વારા પ્રબંધક કમિટીના વડા કૃપાલ સિંહ બાંદુગરે પોતાના એક નિવેદનમાં કહ્યું છે કે, આ શો એ સિખોની ધાર્મિક ભાવનાઓને ભડકાવી છે. સિખ ગુરુ ગોવિંદ સિંહને જીવિત સ્વરૂપમાં આ પ્રકારે બતાવું તેમનું અપમાન છે. આવું કરવું સિખ સિંદ્વાતોની વિરુદ્વ છે. કોઇ પણ અભિનેતા પોતાની જાતને ગુરુ ગોવિંદ સિંહના સમાન કેવી રીતે બતાવી શકે. આ ભૂલ માફીના લાયક નથી. તેમણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના રાઇટર અને ડાયરેક્ટરને આકરી ચેતવણી આપતા કહ્યું છે કે, ટીવી પર આ પ્રકારનો કન્ટેટ ના બતાવવામાં આવે.હાલમાં એક એપિસોડમાં ગણપતિ પૂજા દરમિયાન  ટ્પ્પૂ  સિખોના દસમા ગુરુ ગોવિંદ સિંહની ભૂમિકામાં નજરે આવ્યો હતો. આ એપિસોડ બાદ સિખ સમુદાય ગુસ્સામાં હતો. તેમનું કહેવું હતું કે, કોણ પણ જીવિત વ્યક્ત કેવી રીતે ગુરુનું સ્વરૂપ ધારણ કરી શકે? 
 
આ સીનની શૂટિંગ વખતે તેણે કહ્યું હતુ કે ગુરુ ગોવિંદ સિંહનું પાત્ર ભજવવાની અનુમતિ કોઈને નથી. ત્યારબાદ તેમણે ‘ખાલસા’નો રોલ અદા કર્યો જે એપિસોડ ઓનએર થયું હતો. મુનમુન દત્તાએ વધુમાં ઉમેર્યું હતુ કે જે લોકોને આ મામલે ગેરસમજ છે અને શો બંધ કરવાની માગણી કરી રહ્યા છે તેમણે તે એપિસોડ ફરીથી જોવો જોઈએ. જેમાં સોઢીએ ખાલસા બનીને શૂટિંગ કર્યું છે.
 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments