rashifal-2026

Yeh Rishta Kya Kehlata Hai- સીરત અને રણવીરને બચાવવા માટે કાર્તિકનો સાહસિક કાર્ય

Webdunia
ગુરુવાર, 15 જુલાઈ 2021 (16:27 IST)
ડાયરેટક્ટર કટ દ્વારા નિર્મિત સ્ટાર પ્લસના શો યે રિશ્યા ક્યા કહેલાતા હૈ માં સીરતની સાથી કાર્તિકને પ્યાર કરવાનો ડ્રામોને જોવાયુ છે. જ્યારે તેણે રણવીરથી લગ્ન કરી લીધા છે. રણવીરના રણવીરના બીમાર થતા સીરત સત્ય જણાવવા ઈચ્છતી હતી. હવે રણવીરને સચ્ચાઈની ખબર પડવાની સાથે તેણે કર્તિકને સીરતના પ્યારની સચ્ચાઈને સામે લાવવાની કસમ ખાઈ છે. 
 
પણ આવુ થવાથી પહેલા જ રણવીર અને સીરતનો એક્સીડેંટ થઈ જાય છે. ઘટના આટલી ખતરનાક હશે કે બન્નેનો જીવ જવાની હશે. 
 
જ્યાં સીરત કારથી બહાર પડશે તેમજ રણવીર પડતી કારમાં બેભાન થઈ જશે. સીરત રણવીરને બચાવવાની કોશિશ કરહે પણ તે આવુ કરવાની સ્થિતિમાં નહી હશે. 
 
પણ આ કાર્તિક જ હશે જે તેણે બચાવશે. તેનાથી પહેલા કાર્તિક અને રણવીર એક કાર દુર્ઘટનામાં શામેલ હતા. જેમાં કાર્તિક એ રણવીરને બચાવ્યુ હતું. આ સમયે પણ કાર્તિક તે જ હશે જે કાર બ્લાસ્ટ હોવાથી પહેલા સીરત અને રણવીરને બચાવી લેશે. 
 
શું રણવીરને તેના માટે કાર્તિકના પ્યારનો લાગણી થશે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

Happy Valentine 2026 Wishes, Quotes: રોમાંટિક અઠવાડિયાની શરૂઆત સાથે આ પ્રેમભર્યા સંદેશા વડે કહો દિલની વાત

Baby girl Name inspired from Lord Shiva- મહાશિવરાત્રી પર જન્મેલા બાળકો માટે આ 'શિવજીના' નામો પસંદ કરો

આગળનો લેખ
Show comments