Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીરિયલ 'યે રિશ્તા ક્યા...' માં સરદારના પાત્રમાં જોવા મળશે નાયરા, સેટ સામે આવી તસ્વીરો..

Webdunia
સોમવાર, 3 સપ્ટેમ્બર 2018 (13:58 IST)
ટીવી સીરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ.. માં ટૂંક સમયમાં જ જન્માષ્ટમી ઉત્સવ ઉજવવામાં આવશે. આ દરમિયાન નાયરા અને કાર્તિક રાધા-કૃષ્ણના અવતારમાં પણ જોવા મળશે. આ દરમિયાન કેટલીક તસ્વીરો સામે આવી છે. આ સીરિયલમાં મટકીફોડ કૉમ્પીટીશન પણ થવાની છે.  કાર્તિકનુ પાત્ર ભજવનારા મોહસીને પોતાના ઈંસ્ટાગ્રામ પર આ સીકવેંસની શૂટિંગ દરમિયાન કેટલીક તસ્વીરો શેયર કરી છે. 
 
તસ્વીરમાં કાર્તિક વ્હાઈટ કલરનો કુર્તો પહેરેલા જોવા મળી રહ્યા છે. જેમા તે ખૂબ હેંડસમ લાગી રહ્યો છે. બીજી બાજુ નાયરા વ્હાઈટ કુર્તા સાથે બ્લૂ જીંસ પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે માથા પર પગડી બાંધી રાખી છે. જેમા તે ખૂબ જ ક્યુટ લાગી રહી છે. 
 
 
 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments