Festival Posters

ગુજરાતી સુવાકય - ધ્યાન કરવાથી તમને શું મળ્યું?

Webdunia
રવિવાર, 22 એપ્રિલ 2018 (13:53 IST)
ધ્યાન કરવાથી તમને શું મળ્યું?
 
દીકરાઓ આજે બધા લોકો એમની લાઈફસ્ટાઈલમાં આટલા વ્યસ્ત થઈ ગયા છે કે એને કોઈ વાતની કાળજી જ નહી કે એ કેવી રીતે એમના જીવનમાં થોડી કાળજી રાખીને બધું કઈક મેળવી શકે છે 
 
તો આજે આપણે જાણીએ કે ધ્યાન કરવાથી શું થાય છે. 
 
ભગવાન બુદ્ધ એક સભામાં લોકોથી પૂછ્યું કે તમે 'ધ્યાન કરવાથી તમને શું મળ્યું?' 
 
જવાબ મળ્યું કે "કશું જ નથી"  ! 
 
પણ ભગવાબ બુદ્દે કહ્યું "કશું નથી" 
 
ઠીક છે પણ મેં ધ્યાન કરવાથી બધું કઈક ગુમાવ્યું છે .  જેમ કે જેમ કે ક્રોધ, ચિંતા, ડીપ્રેશન, ઉદાસીનતા, ઘડપણ અને મૃત્યુનો ડર. આ બધું મેં ગુમાવ્યું છે . 
 
એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે. 
 
તમારા ક્રોધને સમસ્યાના ઉકેલમાં જોતરવો, વ્યક્તીઓ પ્રત્યે નહીં; 
 
આપણે વારંવાર જે કરીએ છીએ તે જ આપણે બનીએ છીએ. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

વધુ જુઓ..

ધર્મ

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

આગળનો લેખ
Show comments